Dharma Sangrah

પૂજા માટે આ 4 વસ્તુઓ ક્યારે વાસી નહી હોય છે જાણો કઈ છે તે 4 વસ્તુ

Webdunia
બુધવાર, 24 ઑગસ્ટ 2022 (18:07 IST)
આ 4 વસ્તુઓ ક્યારે નહી હોય વાસી, પૂજામાં ફરીથી કરી શકાય છે તેનો ઉપયોગ 
 
પૂજા પાઠ કરવા માટે હમેશા તાજી સામગ્રીનો ઉપયોગ કરાય છે. જેમ કે ફળ, શાકભાજી, ફૂળ, ભગવાનને તાજા અર્પિત કરાય છે. પણ સ્કંદપુરાણમાં એવી વસ્તુઓનો ઉલ્લેખ મળે છે જેને ક્યારે વાસી નહી ગણાય એટલે કે તેનો ઉપયોગ ઘણા દિવસો પછી પણ પૂજામાં કરી શકાય છે. જાણો કઈ છે તે વસ્તુઓ 
ગંગાજળ 
ગંગા જળને સૌથી પવિત્ર જળ માનવામાં આવે છે. તે સિવાય આનો ઉલ્લેખ વાયુ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. આ પણ જણાવ્યુ છે કે ગંગાજળ વર્ષો જૂનું હોઈ શકે છે પરંતુ તે ક્યારેય બગડતું નથી. આવી સ્થિતિમાં ગંગાજળનો ઉપયોગ દરેક પવિત્ર કાર્યમાં થાય છે. તે ઉપરાંત વાયુ પુરાણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગંગાજળ જૂનું હોઈ શકે, પરંતુ તે ક્યારેય બગડે નહીં, તેથી તમારી પૂજામાં ગંગા જળનો ઉપયોગ કરી શકાય છે.
બિલ્વપત્ર 
ભગવાન શિવને બેલપત્ર ચઢાવવામાં આવે છે. શિવરાત્રી પર શિવને બેલપત્ર અર્પણ કરવાનું પૌરાણિક મહત્વ છે. બેલપત્રને અમર ફળ પણ માનવામાં આવે છે.  ફક્ત આ ફળ જે શિવને અર્પણ કરવામાં આવે છે તે જ એકવાર ચઢાવ્યા પછી પણ શિવને અર્પણ કરી શકાય છે.
 
કમળનું ફૂલ
આમ તો કમળનું ફૂલ સરળતાથી મળી શકતું નથી, પરંતુ તે પૂજાના પાઠમાં તેનો પ્રબંધન કરાય છે. આવામાં કમળ દુર્લભ માનવામાં આવે છે. કમળના ફૂલમો ઉપયોગ પૂજામાં ઉપયોગ કરી શકાય છે. તે પાંચ દિવસનો ગાળો કહેવાય છે. એકવાર તેનો ઉપયોગ કર્યા પછી નિયમિત તેને ધોઈને ફરીથી પૂજામાં ઉપયોગ કરી શકાય છે.
તુલસીના પાન
પૌરાણિક કથાઓમાં, તુલસીને દેવી માનવામાં આવે છે, તેથી તુલસીના પાંદડાઓનું પૂજનમાં વિશેષ મહત્વ છે. તુલસીનો ફરીથી પૂજામાં ઉપયોગ કરી શકાય છે પણ તેને ધોઈને ફરી પૂજામાં રાખો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

Kids story- ગોલીની પસંદ

વધુ જુઓ..

નવીનતમ

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

શનિ ચાલીસા અર્થ સાથે ગુજરાતીમાં - Shani Chalisa Lyrics with meaning in Gujarati

Shani dev Stuti Gujarati Lyrics - શનિદેવ સ્તુતિ

Makar Sankranti 2026: 14 કે 15 જાન્યુઆરી, ક્યારે છે મકરસંક્રાંતિ ? ક્યારે ખાશો ખીચડી ? જાણી લો શુભ મુહૂર્ત

બુધવાર સ્પેશયલ - ગણેશ ભજન Ganesh bhajan

આગળનો લેખ
Show comments