Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂજા માટે આ 4 વસ્તુઓ ક્યારે વાસી નહી હોય છે જાણો કઈ છે તે 4 વસ્તુ

puja
Webdunia
બુધવાર, 24 ઑગસ્ટ 2022 (18:07 IST)
આ 4 વસ્તુઓ ક્યારે નહી હોય વાસી, પૂજામાં ફરીથી કરી શકાય છે તેનો ઉપયોગ 
 
પૂજા પાઠ કરવા માટે હમેશા તાજી સામગ્રીનો ઉપયોગ કરાય છે. જેમ કે ફળ, શાકભાજી, ફૂળ, ભગવાનને તાજા અર્પિત કરાય છે. પણ સ્કંદપુરાણમાં એવી વસ્તુઓનો ઉલ્લેખ મળે છે જેને ક્યારે વાસી નહી ગણાય એટલે કે તેનો ઉપયોગ ઘણા દિવસો પછી પણ પૂજામાં કરી શકાય છે. જાણો કઈ છે તે વસ્તુઓ 
ગંગાજળ 
ગંગા જળને સૌથી પવિત્ર જળ માનવામાં આવે છે. તે સિવાય આનો ઉલ્લેખ વાયુ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. આ પણ જણાવ્યુ છે કે ગંગાજળ વર્ષો જૂનું હોઈ શકે છે પરંતુ તે ક્યારેય બગડતું નથી. આવી સ્થિતિમાં ગંગાજળનો ઉપયોગ દરેક પવિત્ર કાર્યમાં થાય છે. તે ઉપરાંત વાયુ પુરાણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગંગાજળ જૂનું હોઈ શકે, પરંતુ તે ક્યારેય બગડે નહીં, તેથી તમારી પૂજામાં ગંગા જળનો ઉપયોગ કરી શકાય છે.
બિલ્વપત્ર 
ભગવાન શિવને બેલપત્ર ચઢાવવામાં આવે છે. શિવરાત્રી પર શિવને બેલપત્ર અર્પણ કરવાનું પૌરાણિક મહત્વ છે. બેલપત્રને અમર ફળ પણ માનવામાં આવે છે.  ફક્ત આ ફળ જે શિવને અર્પણ કરવામાં આવે છે તે જ એકવાર ચઢાવ્યા પછી પણ શિવને અર્પણ કરી શકાય છે.
 
કમળનું ફૂલ
આમ તો કમળનું ફૂલ સરળતાથી મળી શકતું નથી, પરંતુ તે પૂજાના પાઠમાં તેનો પ્રબંધન કરાય છે. આવામાં કમળ દુર્લભ માનવામાં આવે છે. કમળના ફૂલમો ઉપયોગ પૂજામાં ઉપયોગ કરી શકાય છે. તે પાંચ દિવસનો ગાળો કહેવાય છે. એકવાર તેનો ઉપયોગ કર્યા પછી નિયમિત તેને ધોઈને ફરીથી પૂજામાં ઉપયોગ કરી શકાય છે.
તુલસીના પાન
પૌરાણિક કથાઓમાં, તુલસીને દેવી માનવામાં આવે છે, તેથી તુલસીના પાંદડાઓનું પૂજનમાં વિશેષ મહત્વ છે. તુલસીનો ફરીથી પૂજામાં ઉપયોગ કરી શકાય છે પણ તેને ધોઈને ફરી પૂજામાં રાખો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસનો ઘરેલું ઉપાય - આજથી જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો, ડાયાબિટીસ થશે કંટ્રોલ

ગરમીમાં પેટ માટે વરદાન બને છે આ મસાલો, ખાતા જ પેટની બળતરા અને એસિડિટી કરે છે દૂર

ગર્લફ્રેંડ બોયફ્રેંડ શાયરી - Girlfriend Boyfriend Shayari In Gujarati

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને મદદ કરી શકે છે

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ લંચમાં ચોક્કસ ટ્રાય કરો

વધુ જુઓ..

નવીનતમ

Easter sunday 2025- ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી

Shaniwar Upay: શનિવારે પીપળાના ઝાડનો કરો આ ઉપાય, શનિદેવના આશીર્વાદ મળશે, ખુશીઓથી ભરાઈ જશે તમારું જીવન

Panchak April 2025: એપ્રિલમાં ક્યારે લાગશે પંચક, જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Good Friday 2025: ગુડ ફ્રાઈડે કેમ ઉજવીએ છીએ? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

આગળનો લેખ
Show comments