Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ દીકરીએ યુક્રેન છોડવાની કેમ ના પાડી?

Webdunia
રવિવાર, 27 ફેબ્રુઆરી 2022 (17:35 IST)
શા માટે નેહાએ યુક્રેન છોડવાની ના પાડી ?
રશિયા અને યૂક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યુ છે. આ દરમિયાન એક 17 વર્ષીય ભારતીય યુવતી માનવી મૂલ્યોના ઉદાહરણ રજૂ કર્યુ. તે યૂક્રેનથી ભારત પરત આવવાની ના પાડી રહી છે. નેહા નામની આ યુવતી કહે છે કે તે જે ઘરમાં રહે છે તેમનો માલિક યુદ્ધમાં ગયો છે અને તેમને તે તેમના બાળકોની સંભાળ રાખવા માટે કહીને ગયો છે. હરિયાણાની 17 વર્ષની નેહા સાંગવાનને તક મળે તો પણ તેણે યુદ્ધગ્રસ્ત દેશ છોડવાની ના પાડી દીધી
 
એવું કહેવામાં આવી રહ્યું છે કે નેહા જે ઘરની પેઇંગ ગેસ્ટ તરીકે રહી રહી છે તેના માલિક સ્વેચ્છાએ રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધમાં પોતાના દેશની સેવા કરવા માટે યુક્રેનની સેનામાં જોડાયા છે. તેઓ પોતાની પાછળ ત્રણ નાના બાળકો અને પત્ની છોડી ગયા છે. આવી સ્થિતિમાં ભારતની નેહાએ તેની પત્નીને તેના બાળકોની દેખરેખમાં મદદ કરવા 
 
માટે યુક્રેનમાં રહેવાનો નિર્ણય કર્યો છે. જ્યારે નેહા પાસે દેશ છોડવાની દરેક તક હતી.

યુક્રેનમાં આ દીકરી જે ભાડાના મકાનમાં રહે છે તેના મકાનમાલિક યુદ્ધમાં જોડાવા અને પોતાના દેશની રક્ષા માટે હથિયાર ઉઠાવવાનું નક્કી કર્યું છે, પરંતુ તેની પાછળ પત્ની ઉપરાંત ત્રણ બાળકોનો પરિવાર છે. હરિયાણાની આ યુવતીએ હવે મકાન માલિકની દેખરેખની જવાબદારી ઉપાડી લીધી છે. એવા સમયે જ્યારે સેંકડો હજારો લોકો યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અન્ય દેશોમાં આશ્રય મેળવવા માટે બેતાબ છે, ત્યારે હરિયાણાના આ મેડિકલ સ્ટુડન્ટે લીધેલા નિર્ણયની સર્વત્ર ચર્ચા થઈ રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments