Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા, પાછા યુક્રેન મોકલવામાં આવ્યા: બેલારુસના રાજદૂત

Webdunia
ગુરુવાર, 3 માર્ચ 2022 (19:15 IST)
બેલારુસે દાવો કર્યો છે કે પૉલૅન્ડની બૉર્ડર પર તહેનાત સુરક્ષાકર્મીઓએ અંદાજે 100 ભારતીય વિદ્યાર્થીઓને માર મારીને તેમને પાછા યુક્રેન મોકલી દીધા.
 
દાવો કરવામાં આવ્યો છે કે આ વિદ્યાર્થીઓને રોમાનિયાના એક શરણાર્થી કૅમ્પમાં જગ્યા આપવામાં આવી છે.
 
સંયુક્ત રાષ્ટ્રમાં બેલારુસના રાજદૂત વૅલેન્ટિન રયબાકોવે બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના નિવેદનમાં આ જાણકારી આપી હતી.
 
રયબાકોવે કહ્યું, "પૉલેન્ડના બૉર્ડર સુરક્ષાકર્મીઓએ 26 ફેબ્રુઆરીએ લગભગ 100 ભારતીય વિદ્યાર્થીઓના એક જૂથને માર્યું અને પાછું યુક્રેન મોકલી દીધું."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

ઝિમ્બાબ્વેએ ટી20 માં હાંસલ કરી અત્યાર સુધીની સૌથી મોટી જીત, રેકૉર્ડ બનાવ્યો, ફટકાર્યા 344 રન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 7 લાખ ખેડૂતોને મળશે લાભ

આગળનો લેખ
Show comments