Webdunia - Bharat's app for daily news and videos

Install App

Coronavirus: ગટરના પાણીમાંથી થશે કોરોનાની તપાસ? INSACOG 15 રાજ્યોમાં દેખરેખ શરૂ થઈ

Webdunia
સોમવાર, 18 એપ્રિલ 2022 (15:52 IST)
Coronavirus: હવે જીવલેણ કોરોના વાયરસની હાજરી અંગે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.એવી આશંકા છે કે સીવેજ એટલે કે ગટરના પાણી (sewage water) માં પણ વાયરસ હોઈ શકે છે. ન્યુઝ એજંસીની એક રિપોર્ટ પ્રમાણે ભારતીય Sars-CoV-2 જીનોમિક કંસોર્ટિયમ (INSACOG)તેની તપાસ પણ શરૂ કરી છે.
 
INSACOG એ Sars-CoV-2 વાયરસની હાજરી શોધવા માટે 15 રાજ્યોમાં 19 અલગ-અલગ સ્થળો પર ગટરના પાણીનું મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે.
 
નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI) કોવિડ વર્કિંગ ગ્રુપના ચેરપર્સન ડૉ. એન.કે. અરોરાએ ANIને જણાવ્યું, "ભારતના 15 થી વધુ રાજ્યોમાં 19 અલગ-અલગ સ્થળોએ ગટરના પાણીની દેખરેખ શરૂ થઈ."
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments