Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણતંત્ર દિવસ - પ્રેમ, એકતા અને તાકતનું પ્રતીક

Webdunia
ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું સંવિધાન લાગૂ થયુ, બસ ત્યારથી દેશ ગણતંત્ર થયો અને એ જ ખુશીમા દરવર્ષે ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે. 26 જાન્યુઆરી 1950ના રોજ જે દિવસે આપણું સંવિધાન લાગૂ થયુ ત્યારથી ભારતને પોતાના સંવૈધાનિક તાક મળી. આ દિવસ પછીથી ભારતમાં એક સંપૂર્ણ રીતે રિપબ્લિકન એકમ બની ગઈ.

ગણતંત્ર દિવસનો ઈતિહાસ સન 1929ના રોજ ડિસેમ્બરમાં લાહોરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશન પંડિત જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં થયો જેમા પ્રસ્તાવ પારિત કરી એ વાતની જાહેરાત કરવામાં આવી કે જો અંગ્રેજ સરકાર 26 જાન્યુઆરી, 1930 સુધી ભારતને ઉપનિવેશનુ પદ (ડોમીનિયન સ્ટેટસ) નહી પ્રદાન કરે તો ભારત પોતાની જાતને પૂર્ણ સ્વતંત જાહેર કરી દેશે.

26 જાન્યુઆરી 1930 સુધી જ્યારે અંગ્રેજ સરકારે કશુ ન કર્યુ ત્યારે કોંગ્રેસે એ દિવસ ભારતની પૂર્ણ સ્વતંત્રતાના નિશ્ચયની જાહેરાત કરી અને પોતાનો સક્રિય આંદોલન પ્રારંભ કર્યો. એ દિવસથી 1947માં સ્વતંત્રતા પ્રાપ્ત થતા સુધી 26 જાન્યુઆરી સ્વતંત્રતા દિવસના રૂપમાં ઉજવાય છે. ત્યારપછી સ્વતંત્રતા પ્રાપ્તિના વાસ્તવિક દિવસ 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસના રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યો. 26 જાન્યુઆરીનુ મહત્વ બનાવી રાખવા વિધાન નિર્માણ કરનાર સભા દ્વારા સ્વીકૃત સંવિધાનમાં ભારતના ગણતંત્ર સ્વરૂપને માન્યતા આપવામાં આવી.

એકતા અને તાકતનું પ્રતીક ગણતંત્ર દિવસ આજે ગણતંત્ર દિવસ આખા દેશમાં ખૂબ ઉત્સાહ અને વિશેષ રૂપે રાજધાનીની સાથે મનાવવામાં આવે છે. લાલકિલ્લા પર સૌથી પહેલા આપણા દેશના પ્રથમ નાગરિકના રૂપમાં હાજર દેશના રાષ્ટ્રપતિ દેશનો ત્રિરંગો ફેલાવે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા દેશના બાહદુર લોકોને સન્માનિત કરવામાં આવે છે. આ પ્રસંગે પર એક પરેડ કાઢવામાં આવે છે. જે રાજઘાટથી વિજયઘાટ પર સમાપ્ત થાય છે. આ પ્રસંગ પર દેશના ત્રણે વાયુ, થલ અને જળના જવાન પોતાનુ કૌશલ બતાવે છે અને શાળાના બાળકો રંગારંગ કાર્યક્રમ રજૂ કરે છે. આપણો દેશ ખુશ રહે, આબાદ રહે અને વિકાસ કરતો રહે, આ દુઆ સાથે વેબદુનિયા પણ સમગ્ર દેશવાસીયોને ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments