Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાંગ ઉતારવાના 5 સીક્રેટ

Webdunia
મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (13:19 IST)
આરોગ્ય- રંગોના તહેવાર હોળીમાં લોકો ખૂબ મસ્તી કરે છે. આ દિવસે એક બીજા પર રંગ ફેંકવાથી કોઈ ના પણ નહી કરતા. બધા પરિવાર અને સંબંધીઓ આ સિવાય  એક સાથે એકત્ર થઈને તહેવાર ઉજવે છે. હોળીમાં ભાંગની વાત ન  હોય યો થઈ જ ન શકે. આ દિવસે લોકો ભાંગ પણ જમીને પીવે છે. મુશેકેલી તો ત્યારે થઈ જાય છે જ્યારે, આ નશો  માથે ચઢી જાય છે. કે માણસ આ નશામાં શું કરે છે કઈક ખબર નહી પડતી. અમે તમને જણાવી રહ્યા છે એવા જ ટિપ્સ જે આ નશાને ઉતારવામાં ખૂબ કારગર છે. 
1. સીક્રેટ નં. 1- ભાંગના નશાને ઓછું કરવા માટે ખાટી વસ્તુઓ ખૂબ કારગર છે. જે માણસને નશા ચઢ્યું હોય તેને, દહીં, લસ્સી અને આમલીના પાણી જરૂર પીવડાવો. તેનાથે નશા જલ્દી ઉતરી જશે. 
2.  સીક્રેટ 2- બન્ને કાનમાં 2 ટીંપા સરસવની નાખવાથી ભાંગનો નશો ઉતરી જાય છે. તેના કોઈ સાઈડ ઈફેક્ટ પણ નહી હોય. 
 
3. સીક્રેટ નં 3- આ નશા ઉતારવા માટે દેશી ઘીનો સેવન પણ અસરકારક છે. ભોજન સાથે શુદ્ધ દેશી ઘી ખવડાવવાથી પણ નશા ઉતરી જાય છે. 
 
4. સીક્રેટ નં 4- ભાંગના નશા ઉતારવા માટે તુવેરની દાળ બહુ મદદગાર છે. તુવેરની કાચી દાળને વાટીને પાણી સાથે ખવડાવવાથી પણ નશા ઓછું થઈ જાય છે. 
 
5. સીક્રેટ નં 5- નશા ઉતારવા માટે શેકેલા ચણાના સેવન કરવું પણ લાભકારી છે. સંતરા અને વગર ખાંડનો લીંબૂ પાણીનો સેવન કરાવો જેનાથી નો નશો ઉતરી જશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments