Webdunia - Bharat's app for daily news and videos

Install App

Coronavirus ના કારણે આત્મહત્યાને Covid-19 થી થઈ મોત ગણાશે, સુપ્રીમ કોર્ટએ સરકારને આપ્યા નિર્દેશ

Webdunia
મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (12:28 IST)
કોરોનાએ ગયા દોઢ વર્ષથી હાહાકર મચાવી રાખ્યુ છે. કોઈએ તેમના માતા-પિતાને ગુમાવ્યા તો કોઈએ તેમના પતિ-પત્ની હજારો પરિવાર અને બાળકો અનાથ થઈ ગયા. કોરોનાએ ન માત્ર લોકોની આર્થિક રૂપથી સ્થિતિ લથડી પણ માનસિક સ્થિતિ પર પણ ગાઢ અસર કર્યો. કોરોના પૉઝિટિવ થતા પર ઘણા લોકો એવા પણ હતા જે ડિપ્રેશનમાં ચાલ્યા ગયા અને આત્મહત્યા કરી લીધી એવા લોકોને ડેટ સર્ટિફિકેટ રજૂ કરવા અને પરિવારને સરકારી મદદ અપાવવા માટે સુપ્રીમ કોર્ટ આગળ આવ્યુ છે. 
 
SCએ કેન્દ્ર સરકારને આપ્યા આદેશ
કોરોના પેશન્ટની આત્મહત્યાને માનવામાં આવશે કોરોનાથી મોતSCએ કેન્દ્રને રાજ્ય સરકારને આદેશ જાહેર કરવા કહ્યું 
 
SC એ કેંદ્રને રજૂ કર્યા નિર્દેશ 
સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ સોમવારે કેંદ્ર સરકાર (Central Government) થી કહ્યુ છે કે એવા કેસ જ્યાં કોરોનાથી હેરાન થઈ કોઈએ આત્મહત્યા કરી હોય તો તેને કોવિડ 19 (Covid-19)થી થઈ મોત ગણાશે. કોર્ટએ રાજ્યને નવા દિશાનિર્દેશ રજૂ કરવા માટે કહ્યુ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

Video- Reel ના કારણે યુવકનો જીવ ગયો સ્લો મોશનમાં વીડિયો બનાવતો હતો

તુર્કીમાં આતંકવાદી હુમલાને લઈને મોટું અપડેટ, અત્યાર સુધીમાં 5ના મોત; 22 લોકો ઘાયલ

હરણી બોટકાંડ પછી શૈક્ષણિક પ્રવાસોને લઈને કડક નિયમો લાગૂ, સરકારની મંજૂરી વગર બહાર જવા પર પ્રતિબંધ

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત

આગળનો લેખ
Show comments