Webdunia - Bharat's app for daily news and videos

Install App

નુસરત ભરૂચા ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધ વચ્ચે અભિનેત્રીનો સંપર્ક કરવામાં આવ્યો

Webdunia
રવિવાર, 8 ઑક્ટોબર 2023 (11:38 IST)
Israel-Palestine War: બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલમાં ફસાઈ ગઈ હતી. પરંતુ હવે અભિનેત્રીનો સંપર્ક કરવામાં આવ્યો છે.
 
આ સમાચાર સામે આવ્યા બાદ અભિનેત્રીના ચાહકો ખૂબ જ ચિંતિત હતા અને નુસરત સુરક્ષિત રીતે પોતાના દેશ પરત આવે તે માટે પ્રાર્થના કરી રહ્યા હતા. પરંતુ હવે અભિનેત્રીને લઈને એક રાહતના સમાચાર સામે આવ્યા છે.
 
નુસરત ભરૂચા ભારત પરત ફરી રહ્યા છે
ઈઝરાયેલમાં ફસાયેલી નુસરત ભરૂચાનો સંપર્ક કરવામાં આવ્યો છે. અભિનેત્રી એકદમ સુરક્ષિત છે. તે ઈઝરાયેલથી બહાર નીકળવા માટે એરપોર્ટ વિસ્તારમાં પહોંચી ગઈ છે. અભિનેત્રી ટૂંક સમયમાં જ ફ્લાઇટ દ્વારા ઇઝરાયેલ છોડીને પોતાના દેશ પરત ફરશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Running Benefit: - સવારે 10 મિનિટ દોડવાથી દૂર થશે આ ખતરનાક બિમારીઓ

દિવાળી પર તાંબા- પીતળના વાસણ ચમકાવવા માટે આ 5 સરળ ટ્રીક્સ અજમાવો

ભાખરવડી બનાવવાની રીત

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

આગળનો લેખ
Show comments