Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશજીનુ વાહન ઉંદર, ઘરમાં આવીને આપે છે ભવિષ્ય સાથે જોડાયેલા સંકેત

Webdunia
ગુરુવાર, 24 ઑગસ્ટ 2017 (15:27 IST)
ગણેશોત્સવ પર્વની શરૂઆત થવાની છે. આ વખતે પૂર્ણ 11 દિવસ સુધી બાપ્પા શ્રદ્ધાળુયઓ સાથે રહેશે. અનેક સ્થાન પર બાપ્પાની સાથે તેમનુ વાહન મૂષકનુ પણ પૂજન થશે. જ્યારે આ ઉંદર કોઈના ઘરમાં આવે તો આખુ ઘર પરેશાન થઈ જાય છે. તેને બહાર કાઢવા માટે મોટાભાગના ઉંદર મારવાની દવાનો ઉપયોગ કરે છે. આવુ કરવુ પાપના હકદાર બનાવવા ઉપરાંત ગણપતિને નારાજ પણ કરે છે.  ઉંદરને મારવાને બદલે તેને ભગાડવાની દવા નાખી શકાય છે. 
 
ઉંદરને મારવાથી ઘર પરિવાર પર નકારાત્મકતા હાવી થઈ જાય છે. ઉંઘર ઘરના ખૂણામાં બિલ બનાવીને રહે છે.  ત્યા અંધારાનુ અસ્તિત્વ કાયમ હોય છે. જેનાથી તેમની અંદર પણ નેગેટિવ શક્તિઓનો પ્રભાવ સ્થિર રહે છે.  જ્યારે ઘરમાં ઉંદર આવે તો સમજી જાવ કે કંઈક અનિષ્ટ થવાનુ છે.  આ અશુભ પ્રભાવથી બચવા માટે ગણપતિ બાપ્પાને મોદકનો ભોગ લગાવો. 
 
ઘરમાં 50 ગ્રામ ફિટકરીનો ટુકડો મુકવાથી નકારાત્મકતા હાવી નથી થતી. 1 મહિના પછી જૂના ટુકડાને કોઈ નદીમાં વહેડાવી દો. આ ઉપાયથી વાસ્તુદોષ પણ શાંત થાય છે. 
 
ઊંટના જમણા પગનો નખ ઘરમાં મુકવાથી ઉંદર કાયમ માટે ઘરમાંથી બહાર ભાગી જાય છે. 
 
ઉંદર જેવા દેખાતા છછૂંદર ઘરમાં આવે તો આ શુભ સંકેત છે. સમજી જાવ કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવવાની છે. 
 
ગણેશજીનુ ચિત્ર અથવા સ્વરૂપ ઘરમાં સ્થાપિત કરતા પહેલા ધ્યાન રાખો તેમા મોદક અને મૂષક જરૂર હોવુ જોઈએ. આ બે વસ્તુઓના અભાવમાં ગણેશ પ્રતિમા અપ્રભાવી હોય છે. 

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments