Biodata Maker

શ્રીગણેશ પૂજનમાં આ 8 વાતોના રાખો ખાસ ધ્યાન

Webdunia
ગુરુવાર, 24 ઑગસ્ટ 2017 (15:03 IST)
ભગવાન શ્રીગણેશની પૂજા કરતા સમયે કેટલીક ખાસ વાતોને હમેશા ધ્યાન રાખવું જોઈએ. શ્રીગણેશના શુભ આશીર્વાદ અમે બધાને જોઈએ.. આવો જાણી ઘરમાં બેસાડતા શ્રી ગણેશના પૂજનમાં રાખો કહી ખાસ વાતોનો ધ્યાન કે ગજાનન સુખ, સમૃદ્ધિ, યશ  ,કીર્તિ, વૈભવ , સફળતા અને પરાક્રમના આશીષની વરસાદ કરી દે.
* શ્રીગણેશને દૂર્વા જરૂર ચઢાવો. 
 
* તુલસી દળ શ્રી ગણેશને ન ચઢાવું. 
 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
* જનેઉ ન પહેરતા માત્ર પુરાણ મંત્રથી શ્રીગણેશ પૂજન કરો. 
 
* સવારના સમયે શ્રીગણેશ પૂજા માટે શ્રેષ્ઠ છે  , પણ સવારે , બપોરે અને સાંજે ત્રણે સમયે જ ગણેશનો પૂજન કરો. 
 
* યજ્ઞોપવીત એટલે કે જનેઉ પહેરતા વેદ અને પુરાણ બન્ને મંત્રથી પૂજા કરી શકો છો. 
 
* તુલસીને મૂકી બધા રીતના ફૂલ શ્રીગણેશને અર્પિત કરી શકાય છે. 
 
* સિંદૂર ઘીનો દીપક અને મોદક પણ પૂજામાં અર્પિત કરો. 
 
* ત્રણે સમયે પૂજા કરવું શકય ન હોય તો સવારે પૂરા વિધિ-વિધાનથી શ્રીગણેશની પૂજા કરી લો. ત્યાં બપોરે અને સાંજે માત્ર ફૂલ અર્પિત કરી પૂજા કરી શકો છો. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

13 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે બજરંગબલિની કૃપા

Shaniwar Na Upay: ડિસેમ્બરમાં દર શનિવારે કરો તેલનો આ નાનકડો ઉપાય, શનિદેવની કૃપાથી ખુશનુમા રહેશે નવુ વર્ષ રહેશે ખુશનુમા, સાંજે જરૂર પ્રગટાવો દિવો

Hanuman ashtak in gujarati - સંકટ મોચન હનુમાન અષ્ટક

શનિ ભગવાનની આરતી : જય જય શ્રી શનિદેવ

Saphala Ekadashi 2025: સફળા એકાદશી ક્યારે ઉજવાશે ? જાણી લો સાચી તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments