Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુણેમાં યુવકની હત્યાનો વીડિયોઃ પહેલા 10 રાઉન્ડ ફાયરિંગ... પછી તીક્ષ્ણ હથિયારોથી હુમલો

Webdunia
રવિવાર, 17 માર્ચ 2024 (15:11 IST)
મહારાષ્ટ્રના પુણેમાં એક હોટલમાં જમતી વખતે એક યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ પહેલા ગોળી મારી અને પછી ધારદાર હથિયારો વડે હુમલો કર્યો. આ ચોંકાવનારી હત્યાનો સમગ્ર વીડિયો સીસીટીવીમાં કેદ થયો છે.
 
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવક તેના અન્ય ત્રણ મિત્રો સાથે હોટલમાં ભોજન કરવા બેઠો હતો, ત્યારે કારમાંથી 6-7 હુમલાખોરોએ યુવક પર ગોળીબાર કર્યો હતો. આશરે 10 રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરોએ યુવકનું મોત ન થાય ત્યાં સુધી હથિયારોથી હુમલો કર્યો હતો.

<

अति भयावह!

महाराष्ट्र में एक होटल में एक युवक की बेरहमी सै हत्या कर दी गई, पूरी वारदात सीसीटीवी फुटेज में रिकॉर्ड हो गई.
खौफनाक वारदात को पुणे-सोलापुर हाईवे पर इंदापुर के पास होटल जगदम्बा में अंजाम दिया गया. पुलिस ने मृतक की पहचान अविनाश बालू धन्वे के रूप में की है. शनिवार की… pic.twitter.com/AvbV734oLh

— Gyanendra Shukla (@gyanu999) March 17, 2024 >
 
પોલીસના જણાવ્યા અનુસાર, 34 વર્ષીય અવિનાશ બાલુ ધનવે પ્રોપર્ટી ડીલર હતા. કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાના મિત્રો સાથે હોટલમાં ડિનર માટે આવ્યો હતો. આ ઘટના શનિવારે રાત્રે લગભગ 8 વાગ્યે બની હતી. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ બે જૂથો વચ્ચે ગેંગ વોરનું પરિણામ છે.
 
તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના પૂણે સોલાપુર એક્સપ્રેસ વે પર સ્થિત હોટલ જગદંબા ખાતે બની હતી. હાલ પોલીસે સમગ્ર મામલાની તપાસ માટે 5ની ટીમ બનાવી છે. પોલીસનું કહેવું છે કે ફૂટેજના આધારે હત્યારાઓની શોધ કરવામાં આવી રહી છે. યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં પ્રદૂષણ ‘ગંભીર’ શ્રેણીમાં, 400 પાર એક્યૂઆઈ

મૃત્યુ પહેલા, રતન ટાટાએ શાંતનુને અમીર બનાવ્યું, મુંબઈમાં બે માળનું મકાન, રૂ. 350 કરોડની એફડી અને તેનાથી વધુ.

પરિવારના આઠ લોકો રાત્રે સૂતા હતા, જ્યારે સવારે તેમની આંખ ખુલી ત્યારે તેઓ એક વિશાળ આગથી ઘેરાયેલા હતા

મગર હરણને શા માટે છોડી દીધુ, જ્યારે આવી ઘટનાની જાણ થઈ અને તરત જ તેને છોડી દીધું. વિડિઓ જુઓ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

આગળનો લેખ
Show comments