Webdunia - Bharat's app for daily news and videos

Install App

31મે થી પહેલા કરી લો પેન કાર્ડનો આવેદન, લાગશે 10 હજારનો દંડ

Webdunia
બુધવાર, 29 મે 2019 (14:40 IST)
વગર પેન એક વર્ષમાં 2.5 લાખથી વધારે રૂપિયાના વિત્તીય ટ્રાજેકશન કરતા બધા માણસને વ્યકતિત્વ અને ગેરવ્યકતિત્વ શ્રેણીને 31 મેથી પહેલા પેન કાર્ડનો આવેદન કરવું પડશે. આવકવેરા  વિભાગએ પહેલાથી જ તેના માટે સમય-સીમાને ચાલૂ કરી નાખ્યું હતું. આવું નહી કરતા પર વિભાગએ દંડનો પ્રાવધાન પણ કર્યું છે. 
 
એમને કરવું પડશે આવેદન 
આયકર કાનૂનના સેકશન 139 એ મુજબ પાછલા વિત્ત વર્ષમાં કોઈ કંપની, ટ્ર્સ્ટ, એલએલપી, હિંદુ અવિભાજિત પરિવાર વગેરે છે અને જે ભારતમાં વગર પેન ધંધા કરી રહી છે અને જેમના વાર્ષિક ટર્નઓવર 2.5 લાખ રૂપિયાથી વધારેનો છે તેમને 31મેથી પહેલા તેના માટે આવેદન કરવું પડશે. 
 
નિદેશક પાર્ટનર માટે પણ જરૂરી છે
કેંદ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ(સીબીડીટી)એ 5 ડિસેમ્બર 2019ના વિશે નોટિફિકેશન કાઢ્યુ&. આ નોટિફિકેશનમાં 31મે આખરે તારીખ રાખી ગઈ હતી. નોટિફિકેશનના મુજબ આ કંપનીઓ ટ્રસ્ટ વગેરે નિદેશક પાર્ટનર,  ટ્રસ્ટી, સંસ્થાપક કર્યા અને સીઈઓની પાસે જો પેન કાર્ડ નહી છે તો તેને પણ આવેદન કરવું પડશે. તો તેને પણ તેમના માટે આવેદન કરવું પડશે. આઈ ટીઆર નહી ભરતી કંપનીને પેનકાર્ડ માટે આવેદ કરવું પડશે. 
 
10 હજાર દંદ 
આવકવેરા  સીએ અતુલ કુમાર ગર્ગ જણાવે છે કે જો આવું નહી કર્યું તો સીબીડીટી એવી કંપની અને માણસ પર 10 હજાર રૂપિયાનો દંડ લાગશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments