Webdunia - Bharat's app for daily news and videos

Install App

40 પાર કર્યા પછી ચેહરા પર નિખાર માટે છે 3 હોમમેડ ફેસ પેક

Webdunia
રવિવાર, 21 નવેમ્બર 2021 (12:52 IST)
મહિલાઓ ઉમ્રના 40 પાર કર્યા પછી પણ તેમના ચેહરાના નિખાર જાણવી રાખી શકે છે. પણ તેને ખબર હોવી જોઈએ કે કયું કેસ પેક તેને લગાવવું જોઈ. આવો તમને જણાવીએ તમારા ચેહરાના નિખાર માટે સારું ફેસ પેક 
 
આમ તો આપણે ઘણા પ્રકારમા ફેસ પેક લગાવીએ પણ હવે બટાટાનો ફેસ પેક ચેહરા પર અજમાવો. તમને વિશ્વાસ ન થાય એવા પરિણામ મળશે. ચેહરાના ડાઘ હોય, કોઈ નિશાન હોય, ટેનિંગ હોય કે આંખના નીચે કાળા ઘેરા આ બધાને ઠીક કરવામાં બટાટાનો ફેસ પેક તમને બહુ કામ આવશે. આઓ જાણીએ બટાટાના 3 પ્રકારના ફેસપેક 
 
1. બટાટા-ઈંડાનો ફેસપેક 
અડધું બટાકુ કાપી તેનો રસ કાઢી લો. હવે તેમાં ઈંડાનો સફેદ ભાગ મિક્સ કરી સારી રીતે પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચેહરા અને ગરદન પર 20 મિનિટ લગાવીને રાખો પછી સાફ પાણીથી ધોઈ લો. આવું અઠવાડિયામાં એક -બે વાર કરવું. આ ફેસપેકથી ચેહરાના રોમછિદ્ર પણ બંદ થવા લાગશે. 
 
2. બટાટા-હળદરનો ફેસપેક 
તેના માટે અડધું બટાટા કાપી તેમાં એક એક ચપટી હળદર મિક્સ કરી ચેહરા પર લગાવો અને અડધા કલાક પછી ચેહરા ધોઈ લો. આ ફેસ પેકને નિયમિત લગાવવાથી તમારી ત્વચાનો રંગ સાફ થવા લાગશે. 
 
3. બટાટા-દૂધથી બનેલા ફેસપેક 
અડધા બટાટાના રસમાં બે ચમચી કાચું દૂધ મિક્સ કરી આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો. હવે કૉટનની મદદથી તેને ચેહરા અને ગરદન પર લગાવો. તેને 20 મિનિટ ચેહરા પર રાખ્યા પછી ધોઈ લો. અઠવાડિયામાં બે-ત્રણ વાર લગાવો. ચેહરા પર અંતર સાફ નજર આવવા લાગશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 Wishes & Quotes in Gujarati: ધનતેરસની શુભેચ્છા

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

Diwali 2024 Puja Muhurat - દિવાળીના પાંચ દિવસના શુભ મુહુર્ત

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments