Webdunia - Bharat's app for daily news and videos

Install App

મધુર મકાઈના સ્વાસ્થ્ય માટે ગુણકારી છે

Webdunia
શનિવાર, 23 જૂન 2018 (10:28 IST)
મકાઈ વિવિધ રીતે ઉપયોગમાં લેવાય છે.  .શિયાળામાં મકાઈના લોટના રોટલા બનાવાય છે.  પંજાબી વાનગી મકાઈની રોટલી અને સરસોનું શાક માત્ર ઉતર ભારતીયો વચ્ચે જ નહી , પણ પૂરા ભારતવાસિમાં લોકપ્રિય છે.  મોટા- મોટા હોટલોમાં આ  શિયાળાની સ્પેશ્લ ડિશ ગણાય છે. મકાઈના લોટમાં મૂળા કે મેથી નાખી રાંધેલી રોટલી માખણ અને દહીં સાથે સ્વાદિષ્ટ લાગે છે. મકાઈના લોટથી બ્રેડ,બિસ્કીટ અને ટોસ્ટ પણ બને છે. કાચી મકાઈને સુકાવી તેનો કકરો લોટ દળી તેને  દૂધમાં રાંધીને ખાવાથી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રહે છે. 
ALSO READ: રામબાણ ઉપાય - જાંબુ ખાઈ લો અને તેના ઠળિયા સાચવીને મુકો કારણ કે....
વરસાદમાં શેકેલી મકાઈ સૌને ખૂબ જ ભાવે છે. લોકો મકાઈ સિવાય પાપકાર્ન ,શેકેલા મકાઈના દાણાના પણ ખૂબ શોકીન હોય છે. જે સામાન્ય માણસથી  માંડીને મોટી મોટી કંપનિયો વેચે છે.  મકાઈ બાફીને તેને આમલીના ચટણી સાથે ખાવાથી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. મકાઈનું  ગરમ-ગરમ સૂપ  દરેક મોસમમાં સ્વાસ્થ્ય માટે સારુ  છે અને સ્વીટ કાર્ન સૂપની તો વાતો જ અનોખી છે. 
મકાઈનું શરબત ,મુરબ્બો અનેક બનાવટી માખણ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. અને એના રેશે માટીના વાસણ , દવાઓ રંગરેજ કાગળની વસ્તુ અને કાપડ બનાવવામાં કામ આવે છે. પશુઓના ધાનના રૂપે પણ આ ઉપયોગમાં લેવાય  છે. હૃદયરોગ વિશેષજ્ઞ મકાઈનું તેલ અને ખાદ્ય પદાર્થોમાં તેનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. એક પ્રકારની દારૂ અને બીયર બનાવવામાં પણ એનો પ્રયોગ કરાય છે. 
 
-આ પેટના અલ્સર અને કબ્જિયાતથી મુક્તિ અપાવવામાં સહાયક છે. ALSO READ: સૂતા પહેલા ન ખાશો આ 4 વસ્તુઓ, નહિ તો શરૂ થઈ જશે બીમારીઓ...
 
-આ વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. 
 
-નબળાઈમાં એ સારી ઉંર્જા આપે છે. 
 
-બાળકોના સૂકા રોગમાં પણ ફાયદાકારી છે. 
 
-આ મૂત્ર પ્રણાલી પર નિયંત્રણ રાખે છે. 
 
-દાંત મજબૂત રાખે છે. અને કાર્નફ્લેક્સના રૂપમાં ઉપયોગમાં લેવાતા હૃદયરોગમાં પણ લાભકારી છે.   
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

આગળનો લેખ
Show comments