Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rituals- શા માટે કરાય છે ચરણ સ્પર્શ....

Webdunia
મંગળવાર, 14 નવેમ્બર 2017 (22:04 IST)
પગના અંગૂઠાથી ખાસ શક્તિનો સંચાર હોય છે. માણસના પગના અંગૂઠામાં વિદ્યુત સંપ્રેષણીય શક્તિ હોય છે. આ જ કારણે આઆપના વડીલોના નમ્રતાપૂર્વક ચરણસ્પર્શ કરવાથી જે આશીર્વાદ મળે છે, તેનાથી માણસની ઉન્નતિના રસ્તા ખુલી જાય છે. 
કહે છે, કે જે ફળ કપિલા નામમી ગાયના દાનથી  મળે છે અને જે કાર્તિક અને જયેષ્ઠ માસમાં પુષ્કર સ્નાન, દાન, પુણ્યથી મળે છે, એ પુણ્ય ફળ બ્રાહ્મણ વરના ચરણ વંદનથી મળે છે. 
 
હિન્દુ સંસ્કારમાં લગ્નના સમયે કન્યાના માતા-પિતા દ્વારા આ ભાવથી વરના પગ સ્પર્શ કરે છે. પગના અંગૂઠાથી પણ શક્તિનો સંચાર હોય છે. માણસના પગના અંગૂઠામાં વિદ્યુત સંપ્રેક્ષણીય શક્તિ હોય છે. આ જ કારણે વડીલના ચરણ સ્પર્શથી જે આશીર્વાદ મળે છે તેનાથી અવિદ્યારૂપી અંધકાર નષ્ટ હોય છે અને માણસ ઉન્નતિ કરે છે. vastu tips- વાસ્તુ મુજબ એવું અરીસો કરે છે આર્થિક પરેશાની દૂર(Video)
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો અને  આભાર 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Dhanteras 2024- ધનતેરસ પર ક્યાં ક્યાં દીવા પ્રગટાવવા થી મળશે સુખ સમૃદ્ધિનુ આશીર્વાદ

Diwali 2024: દિવાળી પર મા લક્ષ્મીને કરવી છે ખુશ તો આ વસ્તુનો લગાવો નૈવેદ્ય, ઘરે બેઠા બની જશો ધનવાન

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Dhanteras 2024 Astro - ધનતેરસ પર બનશે લક્ષ્મી-નારાયણ યોગ, આ 4 રાશિઓ થશે માલામાલ, નવેમ્બરમાં મળશે ખુશખબર

Dhanteras 2024: ધનતેરસ પર શુભ હોય છે સાવરણી ખરીદવી, પણ જાણી લો આ 5 જરૂરી નિયમ

આગળનો લેખ
Show comments