Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશમાં આવી ગયુ છે કોરોનાની ત્રીજી લહેરનો પીક? 24 કલાકમાં મળે 2.71 લાખ કેસ રિકવરી પણ થઈ સારી

Webdunia
રવિવાર, 16 જાન્યુઆરી 2022 (10:45 IST)
ભારતમાં કોરોના સંક્રમણની રફ્તાર ધીમી થઈ છે. કાલે કરતા આજે માત્ર ત્રણ હજાર વધારે નવા કેસ સામે આવ્યા છે. તમને જણાવીએ કે ત્રણ દિવસથી આ ટ્રેંડ જોઈ રહ્યુ છે. કાલે જ્યાં 2 લાખ 68 હજાર નવા કેસ સામે આવ્યા હતા. તેમજ આજે મહામારીના 2.71 લાખ કેસની પુષ્ટિ થઈ છે. સ્વાસ્થય અને પરિવાર  કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ આંકડાના મુજબ દેશમાં અત્યારે 15,50,377 એક્ટિવ કેસ છે. તમને જણાવી દઈએ કે સક્રિય કેસની ટકાવારી 4.18 છે.
 
કેન્દ્ર સરકારના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,71,202 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, 1,38,331 દર્દીઓએ રોગચાળાને માત આપી છે. રિકવરી રેટમાં સતત સુધારાનો ટ્રેન્ડ છે. તમને જણાવી દઈએ કે દેશમાં કોરોનાનો રિકવરી રેટ 94.51 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં 3,50,85,721 દર્દીઓ સ્વસ્થ થયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

આગળનો લેખ
Show comments