Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાણીમાં તરતી લાશ:ભાવનગરના બોરતળાવમાં તરતી યુવકની લાશ મળી,

Webdunia
રવિવાર, 2 જાન્યુઆરી 2022 (15:41 IST)
ભાવનગર શહેરના ગૌરીશંકર સરોવર(બોરતળાવ)માંથી આજે વહેલી સવારે સ્થાનિકોએ કોઇ યુવકની લાશ તળાવમાં તરતી જોઇ હતી. સ્થાનિકોએ બનાવવાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને લાશ બહાર કાઢી હતી. 
 
ભાવનગર ફાયરબ્રિગેડ કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર, આજે સવારે શહેરના ગૌરીશંકર સરોવર-બોરતળાવમાં એક પુરૂષની લાશ તરતી હોવાની માહિતી કોઈ વ્યક્તિએ આપતાં ફાયરબ્રિગેડના જવાનો તથા ડી-ડીવીઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં તરવૈયાઓએ લાશ બહાર કાઢી પોલીસને સોંપતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા મૃતક તિલકનગર સોસાયટીમાં રહેતો અરવિંદભાઈ જેન્તીભાઈ મોકાણી હોવાનું ખુલ્યું હતું.

સંબંધિત સમાચાર

Fathers Day Quotes Gujarati 2024 - ફાધર્સ ડે પર તમારા પિતાને કરો આ સુદર મેસેજ

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

વજન ઘટાડવું હોય તો આ રીતે કરો ભીંડાનાં પાણીનું સેવન

ફાધર્સ ડે વિશેષ : દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે

Father's Day 2024 Gift Idea: - ફાધર્સ ડે પર તમારા પપ્પાને આપો આ Gift

કાર્તિક આર્યનની 'ચંદુ ચેમ્પિયન'ને મળી જબરદસ્ત સફળતા, IMDb પર મળ્યા આટલા રેટિંગ

Drashti Dhami: મા બનવાની છે TV ની મઘુબાલા, લગ્નના 9 વર્શ પછી થઈ પ્રેંગનેંટ, કહ્યુ છોકરો હોય કે છોકરી

આમીર ખાનના પુત્ર જુનેદ ખાન સ્ટારર ફિલ્મ ‘મહારાજ’ પર ગુજરાત હાઈકોર્ટનો હંગામી સ્ટે

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલનું ઓડિયો વેડિંગ કાર્ડ થયું વાયરલ, મહેમાનને કરવામાં આવી ખાસ વિનંતી

Disha Patani Birthday: પાયલોટ બનવાનુ હતુ સપનુ અને બની ગઈ અભિનેત્રી, 3 વાર પ્રેમમાં ખાઈ ચુકી છે દગો

આગળનો લેખ
Show comments