Webdunia - Bharat's app for daily news and videos

Install App

આધાર કાર્ડધારકોએ અપડેટ કરાવા પડશે દસ્તાવેજ, શું નવી જાહેરાત થઈ

Aadhar card
Webdunia
રવિવાર, 25 ડિસેમ્બર 2022 (15:05 IST)
ભારતીય વિશિષ્ટ ઓળખ ઑથૉરિટી (યુઆઈડીએઆઈ)એ જેમણે દસ વર્ષ પહેલાં આધાર કાર્ડ બનાવડાવ્યું હોય તેમને પોતાના દસ્તાવેજ અપડેટ કરવા કહ્યું છે.
 
જે આધાર કાર્ડધારકોએ પોતાની જાણકારી પાછલાં દસ વર્ષમાં અપડેટ નથી કરાવી તેમને આ પગલું અનુસરવા કહેવાયું છે.
 
આધારધારક પોતાની નવી જાણકારી સાથે સંબંધિત દસ્તાવેજ અપલોડ કરીને આધારને અપડેટ કરી શક છે. આ કામ ‘માય આધાર પૉર્ટલ’ પર ઑનલાઇન કે નજીકના આધાર કેન્દ્રમાં જઈને કરી શકાય છે.
 
યુઆઈડીએઆઈના નિવેદન અનુસાર, “જે રહેવાસીઓને દસ વર્ષ પહેલાં આધાર કાર્ડ અપાયાં હતાં અને જેમણે આ દરમિયાન પોતાની વિગતો અપડેટ નથી કરાવી. આવા ધારકોને પોતાના દસ્તાવેજ અપડેટ કરાવાની અપીલ કરાય છે.”
 
ગત એક દાયકામા લગભગ દરેક જગ્યાએ આધાર કાર્ડનો ઓળખના પ્રમાણપત્ર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે.
 
યુઆઈડીએઆઈનું કહેવું છે કે પોતાના દસ્તાવેજ અપડેટ કરાવાથી લોકો માટે આધારનો ઉપયોગ કરવાનું વધુ સરળ બનશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Easy Summer Drink Recipe: સ્વાદિષ્ટ કેરીનો સાગો કૂલર તમને ગરમીથી બચાવશે, ઝડપથી રેસીપી તૈયાર કરો

Mithun Rashi name- મિથુન રાશિ (ક, છ, ઘ) પરથી બાળકોના નામ

ગ્લોઈંગ સ્કિન માટે ચોખાનું પાણી અથવા એલોવેરા, જાણો જે આપશે સારું પરિણામ

Dal Masala Recipe- આ રીતે ઘરે જ તૈયાર કરો દાળ મસાલો, હોટેલ જેવો જ સ્વાદ આવશે

Child Moral Story- સતત પ્રયત્નોનું મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

લગ્નના આઠ વર્ષ પછી પિતા બન્યા ઝહીર ખાન, પત્ની સાગરિકાએ આપ્યો પુત્રને જન્મ, નામ મુક્યુ ફત્તેહસિંહ ખાન

ગજરાતી જોક્સ - પૂજારી

ગુજરાતી જોક્સ - દારૂડિયો

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

ગુજરાતી જોક્સ - ચા બનાવો

આગળનો લેખ
Show comments