Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાલનપુરમાં મકાન ધરાશાયી થતા 11 મજૂરો દટાયા,ત્રણનાં મોત

પાલનપુર
Webdunia
સોમવાર, 7 સપ્ટેમ્બર 2020 (16:19 IST)
પાલનપુર તાલુકાનાં સેજલપુરા ગામે આજે એક કાચુ મકાન જર્જરિત થતા મકાનની દીવાલ ધરાશાયી થતા 11 લોકો મકાનના કાટમાળમાં દટાયા હતા. જેમાંથી 3 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં બે બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે.આ દટાયેલા લોકોને કલાકોની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યાં છે. ઇજાગ્રસ્તોને 108 દ્વારા પાલનપુર સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

આ દુર્ઘટનાની જાણ થતા પાલનપુર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ, પોલીસ અને મામલતદાર ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.મળતી માહિતી પ્રમાણે, સેજલપુરા ગામની જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થતાં તેમાં રહેલા મજૂરો અને બાળકો દટાયા હતા. ત્યાં બચાવ કામગીરી ચાલી રહી છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments