Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસ પક્ષે મંજુરી વગર દાંડી યાત્રા કાઢતા કોંગ્રેસના દિગ્ગજોની અટકાયત

Webdunia
શુક્રવાર, 12 માર્ચ 2021 (15:20 IST)
આજે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  સાબરમતી આશ્રમ ખાતેથી આઝાદીના 75 વર્ષની ઉજવણી ‘આઝાદીનો અમૃત મહોત્સવ’નો પ્રારંભ કરાવ્યો છે. અમદાવાદ સાબરમતી આશ્રમ થી દાંડીયાત્રાને પ્રસ્થાન કરાવી ને કરાવ્યો છે
આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં સાબરમતી આશ્રમથી દાંડી સુધી સત્યાગ્રહ યાત્રા યોજવાની હતી. પણ પીએમ મોદીના કાર્યક્રમને કારણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડા અને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને નજરકેદ કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઋત્વીજ મકવાણા અને લાલજી દેસાઈને પણ નજરકેદ કરી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતાઓના ઘર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments