Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

Webdunia
રવિવાર, 27 જૂન 2021 (16:02 IST)
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમનાથની મુલાકાતે
આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. મુખ્યમંત્રી કોરોનાકાળમાં મહાદેવની પૂજા- -અર્ચના કરી સાથે દેશવાસીઓના સારા સ્વાસ્થ્ય અને કોરોનાથી બચાવવા માટે પ્રાર્થના કરી. 
મુખ્યમંત્રીજી સાથે ભાજપના અગ્રણી  શ્રી નીતિનભાઈ ભારદ્વાજ સાથે જોડાયા. નીતિન ભારદ્વાજ સહિતના અગ્રણીઓ રહ્યા હાજર હતા. 

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના શ્રદ્ધાપૂર્વક દર્શન, પૂજન કરી સૌ માટે મંગલ કામના કરી હતી. સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી ગુજરાતની ઉન્નતી અને સર્વાંગી પ્રગતિની પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments