Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિજય રૂપાણી સરકાર કોરોના વૉરિયર્સનાં મૃત્યુ બાદ પરિવારને વળતર કેમ નથી આપતી?

વિજય રૂપાણી સરકાર કોરોના વૉરિયર્સનાં મૃત્યુ બાદ પરિવારને વળતર કેમ નથી આપતી?
, સોમવાર, 31 મે 2021 (16:09 IST)
કોરોના વાઇરસના કેર વચ્ચે અનેક કોરોના વોરિયર્સે ફરજ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે.
 
આ દરમિયાન સરકારે જીવ ગુમાવનારા કોરોના વોરિયર્સને આર્થિક સહાય કરવાની વાત કરી હતી. પરંતુ આવા જ કેટલાક કોરોના વોરિયર્સના પરિવારના સભ્યોનું કહેવું છે કે સરકાર તરફથી હજુ સુધી કોઈ મદદ 
 
મળી નથી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ પાસિંગની કારમાં ઊભા રહી મોડી રાતે નબીરાઓ પંજાબી ગીત પર ડાન્સ કરતા હોવાનો વીડિયો વાઇરલ