Webdunia - Bharat's app for daily news and videos

Install App

UPના રાજ્યપાલ આનંદીબેન પટેલને MP ના રાજ્યપાલની જવાબદારી સોંપાઇ

Webdunia
સોમવાર, 29 જૂન 2020 (08:17 IST)
કેંદ્ર સરકારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ પદ તરીકે વધારાનો કાર્યભાર સોંપ્યો છે. મધ્યપ્રદેશના હાલના રાજ્યપાલ લાલજી ટંડન લાંબા સમયથી અસ્વસ્થ્ય હતા. તેમની સારવાર લખનઉમાં ચાલી રહી છે. આનંદીબેન પટેલ જલદી ભોપાલ જઇને ત્યાં પદભાર ગ્રહણ કરશે. શ્રી
લાલજી ટંડનની ગેરહાજરી હોવાના કારણે ત્યાં રાજ્યપાલના કામ ખૂબ પ્રભાવિત થઇ રહ્યા હતા. એટલા માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો. રવિવારે રાષ્ટ્રપતિ સચિવાલય તરફથી વધારાનો કાર્યભાર સોંપવાનો પરિપત્ર જાહેર કર્યો હતો. 
 
લખન ઉના મેદાંતા હોસ્પિટલમાં ભરતી મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન બાઇ-પંપ મશીન પર છે. તેમની માંસપેશીઓ નબળી પડી ગઇ છે. એવામાં તે પોતે શ્વાસ લઇ રહ્યા નથી. તેમને પ્રેશરમાં ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. હોસ્પિટલના ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે. ઘણા ડોક્ટરો પાસે સારવાર માટે સલાહ લેવામાં આવી છે. એમ્સ દિલ્હી, પીજીઆઇ, કેજીએમયૂના ડોક્ટરો સાથે ચર્ચા કરવામાં આવી છે. મેદાંતા મેડિકલ ડાયરેક્ટર ડો. રાકેશ કપૂરના અનુસાર રાજ્યપાલ અત્યારે બાયપંપ મશીન પર છે.  તેમને ઓક્સીજન સપોર્ટ આપવામાં આવ્યો છે. તેમને તાવ આવતાં 11 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 
 
મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન (85)ના રોજ 11 જૂનથી જ લખનઉના એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. મળતી માહિતી અનુસાર 'મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિને ઉત્તર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના વધારાનો ચાર્જ સોંપતા પ્રસન્નતા થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments