Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં બ્લાસ્ટ થતાં બે મકાન ધરાશાયી, 4ને ઇજા, 1 નું મોત

Webdunia
બુધવાર, 14 એપ્રિલ 2021 (09:15 IST)
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નેમિનાથ સોસાયટીમાં બે મકાન ધરાશાયી થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયરની 4 ગાડીઓ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નેમિનાથ સોસાયટી સોસાયટીમાં આજે વહેલી સવારે 5 વાગે બ્લાસ્ટ થતાં બે મકાનો ધરાશાયી થઇ ગયા હતા. 
આ ઘટનામાં 4 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને ફાયર દ્રારા રેસ્ક્યુ કરી સોલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં બે મહિલા અને બે પુરૂષ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ ઘટનામાં 55 વર્ષીય ભાવનાબેન પટેલનું મોત નિપજ્યું છે.
 
પ્રાથમિક તપાસમાં ગેસ લિકેજના કારણે બ્લાસ્ટની ઘટના સર્જાઇ હોવાનું બહાર આવ્યું છે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments