Dharma Sangrah

અમદાવાદમાં બ્લાસ્ટ થતાં બે મકાન ધરાશાયી, 4ને ઇજા, 1 નું મોત

Webdunia
બુધવાર, 14 એપ્રિલ 2021 (09:15 IST)
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નેમિનાથ સોસાયટીમાં બે મકાન ધરાશાયી થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયરની 4 ગાડીઓ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નેમિનાથ સોસાયટી સોસાયટીમાં આજે વહેલી સવારે 5 વાગે બ્લાસ્ટ થતાં બે મકાનો ધરાશાયી થઇ ગયા હતા. 
આ ઘટનામાં 4 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને ફાયર દ્રારા રેસ્ક્યુ કરી સોલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં બે મહિલા અને બે પુરૂષ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ ઘટનામાં 55 વર્ષીય ભાવનાબેન પટેલનું મોત નિપજ્યું છે.
 
પ્રાથમિક તપાસમાં ગેસ લિકેજના કારણે બ્લાસ્ટની ઘટના સર્જાઇ હોવાનું બહાર આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

વધુ જુઓ..

નવીનતમ

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

આગળનો લેખ
Show comments