Webdunia - Bharat's app for daily news and videos
Install App
✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
131st birth anniversary- B.R.Ambedkar ભીમરાવ આંબેડકરના 21 વિચાર - જીવન લાંબુ હોવાની જગ્યા મહાન હોવું જોઈએ.
Webdunia
ગુરુવાર, 14 એપ્રિલ 2022 (00:12 IST)
1. જીવન લાંબુ હોવાની જગ્યા મહાન હોવું જોઈએ.
2. હું એવા ધર્મને માનું છું જે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારા શિખડાવે છે.
3. બુદ્ધિનો વિકાસ માનવના અસ્તિત્વના અંતિમ લક્ષ્ય હોવું જોઈએ.
4. હિંદુ ધર્મમાં વિવેક, કારણ અને સ્વતંત્ર વિચારના વિકાસ માટે કોઈ ગુંજાઈશ નથી.
5. અમે સૌથી પહેલા અને આખરેમાં ભારતીય છે.
6. જો મને લાગે કે સંવિધાનના દુરૂપયોગ કરાઈ રહ્યા છે, તો હું તેને સૌથી પહેલા બળાવીશ.
7. પતિ-પત્નીના વચ્ચેનો સંબંધ ગાઢ મિત્રોના સંબંધના સમાન હોવું જોઈએ.
8. એક મહાન માણસ એક પ્રતિષ્ટિત માણસથી જુદો છે કારણકે એ સમાજનો સેવક બનવા માટે તૈયાર રહે છે.
9. હું કોઈ સમુદાયની પ્રગતિ, મહિલાઓને જે પ્રગ્તિ હાસેલ કરી છે તેને નાપું છું.
10. રાજનીતિક અત્યાચાર સામાજિક અત્યાચાર કરતા કઈ પણ નથી. અને એક સુધારક જે સમાજને નકારે છે એ સરકારને નકારતા રાજનીતિગ્યથી વધારે સાહસી છે.
11. કાનૂન અને વ્યવસ્થા રાજનીતિક શરીરની દવા છે અને જ્યારે રાજનીતિક શરીર રોગી પડે તો દવા જરૂર આપવી જોઈએ.
12. માણસ નશ્વર છે. તે રીતે વિચાર પણ નશ્વર છે. એક વિચારને પ્રચાર પ્રસારની જરૂર હોય છે , જેમકે એક છોડને પાણીની . નહી તો બન્ને કુમળાઈ જાય છે.
13. જ્યારે સુધી તમે સામાજિક સ્વતંત્રતા નહી હાસેલ કરી લેતા. કાનૂન તમને જે પણ સ્વતંત્રતા આપે છે એ કોઈ કામની નહી.
14. સમાનતા એક કલ્પના થઈ શકે છે, તોય પણ તેને એક ગર્વર્નિંગ સિંદ્ધાંત રૂપમાં સ્વીકાર કરવું થશે.
15. જો અમે કે સંયુક્ત એકીકૃત આધુનિક ભારત ઈચ્છે છે તો બધા ધર્મના ધર્મ ગ્રંથની સંપ્રભુતાનો અંત હોવું જોઈએ.
16. એક સુરક્ષિત સેના, એક સુરક્ષિર સીમા કરતા સારું છે.
17. જો અમે એક સંયુક્ત એકીકૃત આધુનિક ભારત ઈચ્છે છે તો બધા ધર્મના ધર્મગ્રંથની સંપ્રભુતાનો અંત હોવું જોઈએ.
18. ઉદાસીનતા લોકોને પ્રભાવિત કરતી સૌથી ખરાબ રોગ છે.
19. રાતરાત હું આ માટે જાગું છું કારણકે મારું સમાજ સોઈ રહ્યું છે.
20. તમારા ભાગ્યની જગ્યા તમારી મજબૂરી પર વિશ્વાસ કરો.
21. જે કૌમ ઈતિહાસ નહી જાણતી, એ કૌમ ક્યારે પણ ઈતિહાસ નહી બનાવી શકે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Marriage and Money Upay- જલ્દી લગ્ન અને ધન પ્રાપ્તિ માટે ગુરૂવારે કરો આ 10 ઉપાય
MI vs PBKS: 5 વખતની ચેમ્પિયન ટીમ 5મી મેચ પણ હારી, વિશાળ સ્કોરનો પીછો કરતા 12 રનથી હાર્યુ મુંબઈ
White Hair Problem: નાની ઉંમરમાં વાળ થઈ રહ્યા છે સફેદ ? આ રામબાણ ઉપચાર અજમાવી જુઓ
WhatsApp સીધું જેલભેગા કરાવશે
Train Restaurant Surat સુરત: આવી ટ્રેન રેસ્ટોરન્ટ નહીં જોઇ હોય- ફૂડ વેઇટર નહીં પરંતુ ટોય ટ્રેન દ્વારા પહોંચાડવામાં આવે છે
વધુ જુઓ..
જરૂર વાંચો
Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.
Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે
Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત
Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક
True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ
વધુ જુઓ..
લાઈફસ્ટાઈલ
Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ
World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ
Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ
સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર
Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ
આગળનો લેખ
White Hair Problem: નાની ઉંમરમાં વાળ થઈ રહ્યા છે સફેદ ? આ રામબાણ ઉપચાર અજમાવી જુઓ
Show comments