Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળી પહેલા 10 જેટલા IAS ઓફિસરોની બદલી

10 IAS officers before Diwali
Webdunia
શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (17:52 IST)
ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમા IAS અને IPS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી રહી છે.  હાલમાં દિવાળી પહેલા રાજ્યના વધુ 10 જેટલા IAS ઓફિસરોની બદલી કરવામાં આવી છે, ગુજરાતમાં નવી સરકારનાં ગઠન બાદ મંત્રીઓ બદલાઈ ગયા છે ત્યારે હવે દિવાળી પહેલા રાજ્ય સરકારે મોટા અધિકારીઓને પણ બદલવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્યના 10 અધિકારીઓની એક સાથે બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. 
 
નોંધનીય છે કે ઘણા દિવસોથી સચિવાલયમાં અધિકારીઓની બદલીને લઈને અંદરોઅંદર ચર્ચાઓ થઈ રહી હતી અને આજે સરકારનાં નિર્ણય સામે આવ્યો છે. બોટાદ અને ભરૂચને નવા કલેકટર મળી ગયા છે જ્યારે IAS અવંતિકા સિંઘ, અશ્વિની કુમારને વધારાનો ચાર્જ અપાતાં કદ વધી ગયું છે.
નવી સરકાર રચાયા બાદ IAS અધિકારીઓ ની બદલી
 
10 IAS અધિકારીઓ ની કરવામાં આવી બદલી
 
એમ કે દાસ અધિક મુખ્ય સચિવ બંદરો વાહન વ્યવહાર કાયમી ચાર્જ અપાયો
 
સી વી સોમ અધિક મુખ્ય સચિવ નર્મદા અને જળ સંપત્તિ
 
જે પી ગુપ્તા અગ્ર સચિવ નાણાં

રાજ્યના IASમાં અંતે બદલીનો ઘાણવો
 
10 IAS ઓફિસરની બદલી
નવી સરકારે બદલીનો ચીપ્યો ગંજીપો
મનોજ દાસ અને અશ્વિની કુમારને મળ્યા પોસ્ટીંગ
મનોજ દાસ પાસે રેગ્યુલર પોર્ટનો હવાલો
JP ગુપ્તા બન્યા નવા નાણા સચિવ
મિલિંદ તોરવણેને GSTનો વધારાનો ચાર્જ
અશ્વિની કુમાર મુકાયા સ્પોર્ટ્સમાં
CV સોમની પણ બદલી કરાઇ
બોટાદના કલેક્ટરની પણ ટ્રાન્સફર
તુષાર સુમેરા બન્યા ભરૂચના કલેક્ટર
બિજલ શાહ બન્યા બોટાદના કલેક્ટર
રાજ્યના IASમાં અંતે બદલીનો ઘાણવો
10 IAS ઓફિસરની બદલી
નવી સરકારે બદલીનો ચીપ્યો ગંજીપો
મનોજ દાસ અને અશ્વિની કુમારને મળ્યા પોસ્ટીંગ
મનોજ દાસ પાસે રેગ્યુલર પોર્ટનો હવાલો
JP ગુપ્તા બન્યા નવા નાણા સચિવ
મિલિંદ તોરવણેને GSTનો વધારાનો ચાર્જ
અશ્વિની કુમાર મુકાયા સ્પોર્ટ્સમાં
CV સોમની પણ બદલી કરાઇ
બોટાદના કલેક્ટરની પણ ટ્રાન્સફર
તુષાર સુમેરા બન્યા ભરૂચના કલેક્ટર
બિજલ શાહ બન્યા બોટાદના કલેક્ટર

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વધુ જુઓ..

નવીનતમ

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

આગળનો લેખ
Show comments