Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કરશે મોટા ફેરફારો, તમામ વિભાગના અધિકારીઓની થશે બદલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કરશે મોટા ફેરફારો,  તમામ વિભાગના અધિકારીઓની થશે બદલી
, મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (09:28 IST)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓને અધિકારીઓની બદલીની યાદી આપી દેવાઇ હોવાનું સૂત્રો જણાવે છે. 
 
ભૂપેન્દ્ર પટેલ પોતાની પાસેના વિભાગોમાં અધિકારીઓની બદલી-નિયુક્તિ કરશે. માત્ર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા આમાં અપવાદ રહેશે, CMના અધિક મુખ્ય સચિવ પંકજ જોષીને આ હવાલો સોંપાઇ શકે છે. તે સિવાય શિક્ષણ, નાણાં, કૃષિ, મહેસૂલ, આરોગ્ય, પંચાયત, નર્મદા અને પાણી પૂરવઠા જેવાં મહત્ત્વના વિભાગોમાં બદલીઓ થવાની શક્યતા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પિતૃ પક્ષ 2021: જાણો સ્વર્ગ અને નરકથી અલગ એ સ્થાન જ્યા પિતૃઓ રહે છે ?