Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં તિરંગા યાત્રા- કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરાવી તિરંગા યાત્રાની શરૂઆત કરાવી

Webdunia
રવિવાર, 13 ઑગસ્ટ 2023 (11:07 IST)
અમદાવાદમાં તિરંગા યાત્રા- કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરાવી તિરંગા યાત્રાની શરૂઆત કરાવી
 
Tiranga Yatra : મેરા મિટ્ટી મેરા દેશ અંતર્ગત અમદાવાદમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે હાજર રહ્યા હતા. તિરંગા યાત્રાનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ફ્લેગ ઓફ કરાવશે. બ્રિજ પાસે આવે લા ઓપન પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને પહોંચ્યા છે.
 
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવી તિરંગા યાત્રાની શરૂઆત કરાવી છે.  અમદાવાદમાં રાષ્ટ્રભક્તિનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. સાથે ગૃહપ્રધાને કહ્યું કે ભગતસિંહ, ખુદીરામ બોજ જેવા અનેક વીરોએ આઝાદી માટે બલિદાન આપ્યા છે. 1.5 કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો અને બાળકો જોડાયા છે.
 
<

#WATCH | Ahmedabad, Gujarat: Union Home Minister Amit Shah says, "On 15 August 2023, 'Azadi Ka Amrit Mahotsav' concludes but along with this, PM Modi has said that from 15 August 2023 to 15 August 2047, we will celebrate 'Azadi Ka Amrit Kaal'...From 75 years of Independence to… pic.twitter.com/8OBN2TOpYJ

— ANI (@ANI) August 13, 2023 >
 
તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો ચાણક્યપુરી બ્રિજથી કે. કે. નગર રોડ થઈ ઉમિયા હોલથી નિર્ણયનગર ત્રણ રસ્તા સુધી જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જેવલીન થ્રો માં નવદીપનો સિલ્વર મેડલ ગોલ્ડમાં બદલાયો, ઈરાનનો પેરા એથ્લેટને કર્યો ડીસક્વોલીફાય

સ્વચ્છ વાયુ એ SMCને અપાવી 1.5 કરોડની ઈનામી રાશિ, વાયુને સ્વચ્છ રાખવા માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ

લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી, એકનું મોત, 13 લોકો હોસ્પિટલમાં દાખલ

કયો એવો વર્ડ છે જેને લખાય તો છે પણ વાંચવામાં નથી આવતો ? યુવતીએ પૂછ્યો આ ટ્રિકી સવાલ

Hathras Accident: પાચ ભાઈઓમાથી ત્રણ ભાઈની ફેમિલી ખતમ, આટલી લાશો... કબર ખોદાવવા માટે મંગાવવુ પડ્યુ બુલડોજર

આગળનો લેખ
Show comments