Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાહોદમાં પોલીસ પર પથ્થરથી હુમલા બાદ ધમકી

Webdunia
રવિવાર, 24 એપ્રિલ 2022 (13:14 IST)
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપરગોટા ગામે પોલીસ ઉપર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. પકડ વોરંટ સાથે આરોપીને પકડવા ગયેલી ધાનપુર પોલીસ પર મહિલા સહિત આઠથી દશ લોકોના ટોળાંએ પથ્થર મારો કર્યો હતો.
 
જો કે, આ ઘટનાને લઇને પોલીસે 5 લોકો સામે ગુનો પણ દાખલ કર્યો છે. તમને જણાવી દઇએ કે, લાકડી, પથ્થર અને ગોફણો લઈને દોડી આવેલા લોકોએ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરતા સમગ્ર પંથક સહિત સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ હુમલામાં કેટલાંક પોલીસ કર્મચારીઓને ઈજા પણ થઈ છે. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments