Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહેસુલ મંત્રીએ દરોડા ભ્રષ્ટાચાર ખુલ્લા ખુલ્લા પાડ્યા

Webdunia
મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (17:51 IST)
મહેસુલ મંત્રી દરોડા પાડીને કેટલાક ભ્રષ્ટાચાર ખુલ્લા પડી ચૂક્યા છે. ત્યારે હવે વધુ એક ભ્રષ્ટાચારનો તેમણે પર્દાફાશ કર્યો છે. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, મહેસુલ ખાતાના અધિકારી જમીન સંપાદન ભ્રષ્ટાચાર કર્યો છે. 12 કરોડનો વહીવટ કર્યો છે, બનાવતી ડોક્યુમેન્ટનો ઉપયોગ કર્યો છે. આમાં મહેસુલ વિભાગના અધિકારીઓ સંડોવાયેલા છે. વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે માટે સંપાદન જમીન પર ગેરરીતિ આચરી છે. 
 
 
ત્રિવેદીએ કહ્યું કે, બનાવટી પાવર એર્ટની બનાવી 12 લોકોના કરોડો રૂપિયા પડાવ્યા હતા. જેમાં એ.એ. શેખ નામનો વકીલ પણ આરોપી છે. વિપક્ષે ઉજાગર કરવાનું કામ હું કરી રહ્યો છું. બજેટમાં SIT મહેસુલ માટે જોગવાઈ કરશે. મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર અટકાવવા માટે SIT મહેસુલ બનાવશે. ગંભીર ફરિયાદો કમિટી પાસે જશે.
 
વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે માટે સંપાદન જમીન પર ગેરરીતિ આચરી છે. ત્રિવેદીએ કહ્યું કે, બનાવટી પાવર એર્ટની બનાવી 12 લોકોના કરોડો રૂપિયા પડાવ્યા હતા. જેમાં એ.એ. શેખ નામનો વકીલ પણ આરોપી છે. વિપક્ષે ઉજાગર કરવાનું કામ હું કરી રહ્યો છું. બજેટમાં SIT મહેસુલ માટે જોગવાઈ કરશે. મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર અટકાવવા માટે SIT મહેસુલ બનાવશે. ગંભીર ફરિયાદો કમિટી પાસે જશે

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments