Webdunia - Bharat's app for daily news and videos

Install App

પક્ષીઓની અંતિમ યાત્રા, પક્ષીઓને માનપૂર્વક અંતિમવિધિ માટે લઈ જવાયા હતા.

Webdunia
સોમવાર, 17 જાન્યુઆરી 2022 (16:05 IST)
14 મી અને 15 મી તારીખે પતંગ રસિયાઓની ઉત્તરાયણની મજા તો પૂરી થઈ ગઈ પણ પર્વ દરમિયાન પતંગના દોરાથી કપાઈને મૃત્યુ પામેલા કબુતરોને અને કાગડાના જીવદયા પ્રેમીઓ દ્વારા અંતિમવિધિ થઈ. આમાં કબૂતરોની સંખ્યા સૌથી વધારે છે. 
 
ત્રણ દિવસ દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોની અંદર મૃત્યુ પામેલા પક્ષીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા. મોટાભાગના પક્ષીઓના દેહ માંજાના કારણે અગાસીઓમાં કે વાયરો ઉપર લટકેલા જોવા મળ્યા હતા. એવા તમામ પક્ષીઓ અને નીચે ઉતારીને એકત્રીત કરી  ખાડો કરીને પક્ષીઓની અંતિમવિધિ કરાઈ હતી.
 
સુરતમાં તાપી નદીના તટ પર એક સાથે મૃતક પક્ષીઓની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. જે દ્રશ્ય જોઈને કમકમાટી સર્જાય તેવો અનુભવ થાય છે. દુઃખની લાગણી સાથે તમામ લોકોને અંતિમયાત્રા દરમિયાન ક્યારેય પતંગ ન ઉડાવવા માટે સતત અપીલ કરવામાં આવી છે.
 
 
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments