Webdunia - Bharat's app for daily news and videos

Install App

રમવા ગયેલા બાળકનું મૃતદેહ ઘરે આવ્યું

Webdunia
બુધવાર, 1 માર્ચ 2023 (19:04 IST)
ગુજરાતના અનેક શહેરોમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. આ ઢોરનો શિકાર બને છે વૃદ્ધ લોકો અને માસુમ બાળકો. આવી જ  એક ઘટના સુરેન્દ્રનગરમાં બની છે. 
 
સુરેન્દ્રનગરના નાના ટિંબલામાં બે આખલાઓની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. કમનસીબે આ આખલાંના યુદ્ધમાં એક બાળકી અડફેટે આવી ગઈ અને તેનું કરૂણ મોત નિપજ્યું. ઘાયલ થયેલી આ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. સ્થાનિકો જિલ્લાનાં વહીવટી તંત્ર તરફ આક્રોશ અને શોકની લાગણી દર્શાવી રહ્યાં છે અને તાત્કાલિક આ સમસ્યાનો ઉપાય શોધવાની માગ ઊઠાવી રહ્યાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પશ્ચિમ બંગાળમાં 10 વર્ષની બાળકીનું અપહરણ પછી મર્ડર, બળાત્કારનો પણ આરોપ

Exit Poll Results 2024 LIVE: હરિયાણામાં કોંગ્રેસને મળી શકે છે બહુમત, જમ્મુ-કાશ્મીરમાં કોઈને સ્પષ્ટ બહુમત નહી

કેનાડામાં વેટર બનવા માટે પણ ભારતીયોમાં જોવા મળી પડાપડી, હજારોની લાગી લાઈન

મોદીએ મંદિરમાં વગાડ્યુ ઢોલ

નવરાત્રીના બીજા દિવસે વડોદરામાં સગીર કિશોરી પર ગેંગરેપ

આગળનો લેખ
Show comments