Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં છેલ્લા ૪૨ દિવસમાં સ્વાઇન ફ્લુના ૧૩૦૩ કેસ નોંધાયા, કુલ મૃત્તાંક ૩૩

Webdunia
શનિવાર, 13 ઑક્ટોબર 2018 (15:38 IST)
સ્વાઇન ફ્લુનો કેર જારી રહ્યો છે અને આજે ગુજરાતમાં વધુ બે વ્યક્તિના મૃત્યુ થયા છે. આ સાથે જ ૧ સપ્ટેમ્બરથી ૧૨ ઓક્ટોબર એમ છેલ્લા ૪૨ દિવસમાં જ સ્વાઇન ફ્લુ સામે ૩૩ વ્યક્તિ જીવન ગુમાવી ચૂકી છે.

આજે સ્વાઇન ફ્લુના અમદાવાદ શહેરમાંથી ૧૯, સુરત શહેરમાં ૪, ગાંધીનગરમાં ૩, ભાવનગરમાં ૨, મહેસાણા, અમદાવાદ જિલ્લા, રાજકોટ શહેર, આણંદ, કચ્છ, ખેડા, ભાવનગર શહેર, રાજકોટ જિલ્લા, પંચમહાલ, ભરૃચ, મોરબી, દાહોદ ખાતે ૧-૧ એમ કુલ કેસ નોંધાયા હતા. આમ, ૧ સપ્ટેમ્બર ૨૦૧૮થી ૧૨ ઓક્ટોબર ૨૦૧૮ દરમિયાન સ્વાઇન ફ્લુના કુલ ૧૩૦૩ કેસ નોંધાયા છે અને જેમાંથી ૩૩ના મોત થયા છે.
અત્યારસુધી નોંધાયેલા ૧૩૦૩ કેસમાંથી ૩૩૫ દર્દી હજુ સારવાર હેઠળ અને ૯૩૫ દર્દીઓએ સ્વાઇન ફ્લુને મા'ત આપેલી છે. સ્વાઇન ફ્લુના અમદાવાદ કોર્પોરેશન હસ્તકમાં સૌથી વધુ ૫૬૭ કેસ અને ૧૩ મૃત્યુ નોંધાયા છે.
 
 
 
 

સંબંધિત સમાચાર

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments