Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગેસ ચાલુ કરતા લાગી આગ 5 દાઝયા

Webdunia
બુધવાર, 15 નવેમ્બર 2023 (15:12 IST)
સુરત શહેરમાં એક ગંભીર દુર્ઘટના બની છે
આગની ઘટનામાં 3 બાળકો સહિત 5 લોકો દાઝયા હતા
સવારે દૂધ બનાવતી વખતે ગેસ ચાલુ કરતા ઘટના બની
 
સુરતમાં ગઈકાલે એક ગંભીર આગનુ બનાવ બન્યો હતો તેમાં 5 લોકો દાઝી ગયા છે. સુરતના સચિનમાં ગેસ લીકેજ થતાં આગ લાગી, આગની ઘટનામાં 3 બાળકો સહિત 5 લોકો દાઝયા, આગ લાગવાના કારણ ગેસ લીકેજ જણાવવામાં આવી રહ્યુ છે. 
 
સચિન વિસ્તારમાં આવેલા સુડા આવાસના એક મકાનમાં મોડી રાત્રે ગેસ લીકેજ થઈ રહ્યા હતા ત્યારે માતા તેમના નાનુ બાળક નાનું બાળક રડતું હોવાથી દૂધ માટે જાગી હતી. લગભગ અઢીથી ત્રણ વાગ્યાની આસપાસ તેમણે લાઇટરથી ગેસ ચાલુ કરવા પ્રયાસ કર્યો હતો. તે સમયે ગેસ લિકેજ હોવાથી સમગ્ર રૂમમાં આગ લાગી ગઇ હતી. જેથી ઘરમાં રહેલા પતિ-પત્ની અને ત્રણ બાળકો દાઝી ગયા હતા. તેમને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હાલ સારવાર ચાલુ છે.
 
આગની ઘટનામાં પતિ-પત્ની સહિત બાળકો ગંભીર રીતે દાઝ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દાઝેલા ત્રણ બાળકોની હાલત સ્થિર છે, પરંતુ પતિ-પત્ની ખૂબ જ ગંભીર રીતે દાઝ્યા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

વધુ જુઓ..

નવીનતમ

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

આગળનો લેખ
Show comments