Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંબાજીથી પાલનપુર જતી ST બસ પર પથ્થરમારાની ઘટના,

Webdunia
રવિવાર, 18 ફેબ્રુઆરી 2024 (14:02 IST)
-ગબ્બર પરિક્રમા મહોત્સવ પૂર્ણ થયા બાદ
-ST બસ પર પથ્થરમારાની ઘટના
-સામાજીક તત્વોએ એક ST બસ પર પથ્થર મારો કર્યાની ઘટના

Ambaji news- અંબાજીથી પાલનપુર જતી ST બસ પર પથ્થરમારાની ઘટના,

અંબાજીના  51 શક્તિપીઠ 51 શક્તિપીઠ પરિક્રમ (Ambaji) નું આયોજન કરવામાં આવ્યું હતી. ગઈકાલે જ અંબાજી ખાતે પરિક્રમા મહોત્સવ પૂર્ણ થતાં જ આજે બસ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. 

ગબ્બર પરિક્રમા મહોત્સવ પૂર્ણ થયા બાદ અસામાજીક તત્વોએ એક ST બસ પર પથ્થર મારો કર્યાની ઘટના સામે આવી હતી. ઘટનાને પગલે દોડધામ મચી ગઇ હતી અને આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે પ્રયાસો શરુ કર્યા હતા. આ દરમિયાન પોલીસે ત્રણ બાઈકોને ઝડપી લીધા છે.

અંબાજી કાર્યક્રમમાં 850 જેટલી બસ કાર્યરત
તે ઉપરાંત ગુજરાત રાજ્ય વાહન પરિવહન નિગમ (GSRTC) દ્વારા 850 જેટલી ST Bus માત્ર શ્રદ્ધાળુ માટે અંબાજી દર્શન કરાવા માટે કાર્યરત કરવામાં આવી હતી
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પશ્ચિમ બંગાળમાં 10 વર્ષની બાળકીનું અપહરણ પછી મર્ડર, બળાત્કારનો પણ આરોપ

Exit Poll Results 2024 LIVE: હરિયાણામાં કોંગ્રેસને મળી શકે છે બહુમત, જમ્મુ-કાશ્મીરમાં કોઈને સ્પષ્ટ બહુમત નહી

કેનાડામાં વેટર બનવા માટે પણ ભારતીયોમાં જોવા મળી પડાપડી, હજારોની લાગી લાઈન

મોદીએ મંદિરમાં વગાડ્યુ ઢોલ

નવરાત્રીના બીજા દિવસે વડોદરામાં સગીર કિશોરી પર ગેંગરેપ

આગળનો લેખ
Show comments