Webdunia - Bharat's app for daily news and videos

Install App

"શાંતિ બિઝનેસ સ્કૂલ" દ્વારા સ્કૂલ કેમ્પસને કરાયું સેનિટાઇઝ, દરરોજ 200 લોકોને પહોંચાડે છે ભોજન

Webdunia
મંગળવાર, 29 સપ્ટેમ્બર 2020 (10:22 IST)
અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રગણ્ય મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા "શાંતિ બિઝનેસ સ્કૂલ" દ્વારા લોકડાઉન દરમ્યાન છેલ્લા કેટલાક દિવસથી કોમ્યુનિટી કિચન ચાલુ  કરવામાં આવ્યું છે. આ કિચનમાં દરરોજ લગભગ 200 જેટલા લોકો માટે રોટલી, શાક, પુરી, પુલાવ, ખીચડી વગેરે પૌષ્ટિક ખાવાનું બનાવીકેમ્પની આસપાસ રહેતા  જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવામાં આવે છે. સાથે સાથે કેમ્પસ સાથે સંકળાયેલા સફાઈ કર્મીઓ, માળી, ચોકીદાર વગેરે માટે પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી  છે. 
મેનેજમેન્ટ દ્વારા સમગ્ર  કેમ્પસને સેનિટાઇઝ પણ કરવામાં આવ્યું છે, આગામી સમયમાં કેમ્પસની આસપાસના વિસ્તારને પણ સેનિટાઈઝ કરવાની યોજના છે. આ અંગે વધુ જણાવતા "શાંતિ બિઝનેસ સ્કૂલ"ના ડાયરેક્ટર "ડો. નેહા શર્મા" એ કહ્યું કે કોવીડ-19 મહામારી દ્વારા ઉદ્દભવેલી મુશ્કેલ પરિસ્થિતિમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સંભાળ રાખવી એ આપણા બધાની નૈતિક જવાબદારી અને ફરજ છે. "શાંતિ બિઝનેસ સ્કૂલ" દ્વારા સમયાંતરે લોકસેવાના કાર્યો કરવામાં આવે છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments