Webdunia - Bharat's app for daily news and videos

Install App

શરમજનક ઘટના - 4 વર્ષની બાળકીને ઉઠાવી જઇ નરાધમે આચર્યું દુષ્કર્મ

Webdunia
શુક્રવાર, 18 માર્ચ 2022 (21:10 IST)
રાજ્યમાં દિવસો દિવસ મહિલાઓ અને બાળકીઓ પર વધતા જતા અત્યાચારોને કારણે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા પર એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. આજે ધુળેટીના તહેવારને દિવસે રાજ્યમાં વધુ એક શરમજનક ઘટના બની છે હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન અરવલ્લીમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મની ચકચારી ઘટના બની હતી. માલપુર તાલુકાના ભેમપોડા ગામે 21 વર્ષીય શખ્સે ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ઘર આગળ સુતેલી બાળકીને નરાધમ ઉપાડીને ખેતરમાં લઇ ગયો હતો.
 
સૂતેલી બાળકીને ઉઠાવી નરાધમે આચર્યું દુષ્કર્મ  
 
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અરવલ્લી જિલ્લાના ભેમપોડા ગામે 21 વર્ષના યુવકે ઘર પાસે સૂઈ રહેલી 4 વર્ષીય બાળકી ઉઠાવી જઈને બાળકી જઘન્ય કૃત્ય કર્યું હતું. આ ઘટના બાદ અરવલ્લી જિલ્લા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
 
ઘટના બાદ ગામમાં તંગદિલી ભર્યો માહોલ 
 
બીજી તરફ ઘર આગળ સુતી બાળકીને નરાધમ ઉઠાવી ગયા બાદમાં તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. જે ઘટના બાદ સમગ્ર ગામમાં તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો.હાલ તો અરવલ્લી જિલ્લા LCB પોલીસે તાત્કાલિક આરોપીને દબોચી લીધો કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી છે. 
 
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અરવલ્લી જિલ્લાના ભેમપોડા ગામે 21 વર્ષના યુવકે ઘર પાસે સૂઈ રહેલી 4 વર્ષીય બાળકી ઉઠાવી જઈને બાળકી જઘન્ય કૃત્ય કર્યું હતું. આ ઘટના બાદ અરવલ્લી જિલ્લા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં પ્રદૂષણ ‘ગંભીર’ શ્રેણીમાં, 400 પાર એક્યૂઆઈ

મૃત્યુ પહેલા, રતન ટાટાએ શાંતનુને અમીર બનાવ્યું, મુંબઈમાં બે માળનું મકાન, રૂ. 350 કરોડની એફડી અને તેનાથી વધુ.

પરિવારના આઠ લોકો રાત્રે સૂતા હતા, જ્યારે સવારે તેમની આંખ ખુલી ત્યારે તેઓ એક વિશાળ આગથી ઘેરાયેલા હતા

મગર હરણને શા માટે છોડી દીધુ, જ્યારે આવી ઘટનાની જાણ થઈ અને તરત જ તેને છોડી દીધું. વિડિઓ જુઓ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

આગળનો લેખ
Show comments