Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદની જેમ હવે સુરતમાં પણ રિવરફ્રન્ટ

Webdunia
રવિવાર, 17 એપ્રિલ 2022 (14:57 IST)
સી.આર પાટીલે જણાવ્યું કે, 'પૂર આવે છે તો પાણી ઉભરાઇ જાય છે એટલી ડેપ્થ તો ઓછી થઇ ગઇ છે, એનું પણ હમણાં રાજ્ય સરકાર દ્વારા એક ટેન્ડર કરવામાં આવ્યું. અને ટેન્ડરમાં છૂટછાટ આપી. જે મોટા-મોટા ટેન્ડરો આવતા હતાં એમને કહ્યું રેતી અમારો બિઝનેસ નથી, 
 
પરંતુ તેમની પાસે ખૂબ મોટી-મોટી મશીનરી છે, એમને કહ્યું કે આ રોયલ્ટી અમે ફાળવવા જઇએ, રોજ અમારે માથાકૂટ કરવી, અમે કામ કરીએ પરંતુ અમને તમે પૈસા નથી ચૂકવતા, પરંતુ અમે રોયલ્ટીના પણ પૈસા નહીં આપીએ અને સરકારે નિર્ણય કર્યો કે રોયલ્ટીના પૈસા નહીં માંગીએ. સાથે-સાથે ટેન્ડરરને એક પણ રૂપિયો સરકાર કે કોર્પોરેશન ચૂકવશે નહીં. એ રેતી કાઢશે. સાથે-સાથે 23 કિમીની લંબાઇમાં, લગભગ 20 ફૂટ સુધી આ નદીને ઊંડી પણ કરી આપશે અને 10 વર્ષ સુધી તેનું મેન્ટેનન્સ પણ કરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments