Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજથી રોજ વડોદરાના પ્રતાપનગર સ્થિત રેલવે હેરિટેજ મ્યુઝિયમ ખુલ્લું રહેશે

Webdunia
શુક્રવાર, 22 જુલાઈ 2022 (11:05 IST)
ભારતીય રેલવે દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત “આઇકોનિક સપ્તાહ”“આઝાદીની ટ્રેન અને સ્ટેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ  રેલવેના વડોદરાના પ્રતાપનગર ખાતે સ્થિત રેલ્વે હેરિટેજ મ્યુઝિયમ તારીખ 22 જુલાઈ 2022 ને સવારે 9:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધી સામાન્ય લોકો માટે વિના મૂલ્યે જોવા માટે ખુલ્લું રહેશે. જેથી કરીને વધુને વધુ સામાન્ય લોકો તેનો લાભ લઈ શકે.
 
વડોદરા મંડલના અડાસ રોડ સ્ટેશન ખાતે ફોટો પ્રદર્શન, ચિત્રકલા સ્પર્ધા, દેશભક્તિ  પર આધારિત સંગીતના કાર્યક્રમો વગેરે આયોજિત કરવામાં આવી રહ્યા છે. અહીંયા દરમિયાન અડાસ રોડ સ્ટેશન પર સેલ્ફી પોઈન્ટ પણ લગાવવામાં આવ્યા છે.
 
વરિષ્ઠ મંડલ મિકેનિકલ એન્જિનિયર શ્રી ભજન લાલ મીના એ જણાવ્યું કે પ્રતાપનગરનું આ રેલવે હેરિટેજ મ્યુઝિયમ ઘણી બધી બાબતોમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ભારતીય રેલવે ના નેરોગેજ વારસા સાચવવામાં આવ્યો છે જેથી ભાવિ પેઢીઓ તેનું અવલોકન કરી શકે અને તેનો લાભ લઈ શકે. 
 
આ માટે અહીં હેરિટેજ પાર્ક, રેલવે હેરિટેજ મ્યુઝિયમ અને રોલિંગ સ્ટોક પાર્ક ના માધ્યમ થી બહુમૂલ્ય વારસાને અને વિરાસતને સાચવવામાં આવ્યો છે. રેલ પ્રશાસનની વડોદરા શહેર ની સામાન્ય જનતા ને આ વિરાસત ની નિરીક્ષણ કરીને લાભ લેવા વિનંતી કરે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ
Show comments