Webdunia - Bharat's app for daily news and videos

Install App

20મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મહેમાન બનશે.

Webdunia
સોમવાર, 9 જુલાઈ 2018 (23:50 IST)
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક દિવસના ગુજરાતના મહેમાન બનશે. આગામી તા. 20મીએ વડાપ્રધાન ત્રણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. નરેન્દ્રભાઈ મોદી તા. 20મીએ સવારે  10.30 વાગ્યે  વલસાડમાં 2 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. 20મી જુલાઇએ નરેન્દ્ર મોદી ધરમપુરના કાર્યક્રમમાં હાજરી આપી જાહેર જનતાને સંબોધન કરશે.પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 લાખ મકાનો  લાભાર્થીઓને આપશે, સાથે ધરમપુર પાણી પુરવઠા જૂથ યોજનાનું લાકાર્પણ પણ કરશે.
 
 આ ઉપરાંત મોદી ધરમપુર પાણી પુરવઠા જૂથ યોજનાનું પણ લોકાર્પણ કરશે. બાદમાં તેઓ બપોરે 2 કલાકે જૂનાગઢમાં હોસ્પિટલનું ઉદઘાટન કરશે. આ સાથે જ 5.30 કલાકે FSLના કાર્યક્રમમાં પણ PM હાજરી આપશે.  . PMનો વિગતવાર કાર્યક્રમ આગામી એક બે દિવસમાં જાહેર થશે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાની માહિતી મળી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચાણક્ય નીતિઃ આ 5 સંકેતો તમારી આર્થિક સ્થિતિ તરફ કરે છે ઈશારો, તમે પણ જાણીને ચેતી જાવ

Baby Names: તમારા પુત્ર માટે અહીથી પસંદ કરો ઋગ્વેદથી પ્રેરિત નામ, સાથે જ જાનો તેનો અર્થ

આ કારણોથી શરીરમાં વધે છે બ્લડ પ્રેશર, જાણો High BP ને કંટ્રોલ કરવા માટે શુ કરવુ જોઈએ ?

બટાટા ચાટ મસાલા

Holi Special recipe- ઘુઘરા

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

ગુજરાતી જોક્સ - પત્ની રોમેન્ટિક મૂડમાં

આગળનો લેખ
Show comments