Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમ મોદી 102મી વખત 'મન કી બાત', 'કચ્છના લોકોએ વાવાઝોડાં સામે હિમ્મત બતાવી

Webdunia
રવિવાર, 18 જૂન 2023 (11:45 IST)
mann Ki baat- મન કી બાત દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે પ્રસારિત થાય છે પણ આ વખતે 25 જૂને છેલ્લો રવિવાર છે અને તે દરમિયાન વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે હશે. એટલા માટે આ વખતે મન કી બાત એક અઠવાડિયા વહેલા ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે
 
બિપરજોય વાવાઝોડાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બે-ત્રણ દિવસ પહેલા આપણે જોયું કે દેશના પશ્ચિમ ભાગમાં કેટલું મોટું ચક્રવાત ત્રાટક્યું છે.

જોરદાર પવન, ભારે વરસાદ. ચક્રવાત બિપરજોયે કચ્છમાં ભારે તબાહી મચાવી છે, પરંતુ કચ્છના લોકોએ જે હિંમત અને સજ્જતા સાથે આવા ખતરનાક ચક્રવાતનો સામનો કર્યો તે પણ એટલું જ અભૂતપૂર્વ છે. તેમણે કહ્યું કે, એક સમયે, બે દાયકા પહેલા વિનાશક ભૂકંપ પછી કચ્છ ક્યારેય ફરી પગભર નહીં થઈ શકે તેમ કહેવાયું હતું

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments