Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકની નાપાક હરકત : પાકિસ્તાનની નૌસેનાનો ઓખા પાસે દરિયામાં ગોળીબાર, ભારતીય માછીમારનું મૃત્યુ

Webdunia
સોમવાર, 8 નવેમ્બર 2021 (08:13 IST)
ઓખા બંદરથી માછીમારી કરવા ગયેલી જલપરી બોટ પર પાકિસ્તાનની એજન્સીએ ફાયરિંગ કર્યુ , એક માછીમારનું મોત એક ઘાયલ . ઓખા મરીન પોલીસ દ્વારા આ મામલે પંચનામું કરવામાં આવ્યું . ગીર સોમનાથના માઢવડ ગામની બોટ હતી જેમાં કુલ 7 માછીમારો સવાર હતા દ્વારકાના ઓખા બંદરથી માછીમારી કરવા ગયેલી જલપરી નામની બોટ પર પાકિસ્તાનની એજન્સીએ ગોળીબાર કર્યો હતો . જેથી એક માછીમારનું મૃત્યુ થયું છે . તથા અન્ય એક માછીમાર ઈજાગ્રસ્ત થયો છે . જેને ઓખા બંદરે લાવવામાં આવ્યાં છે . ઈજાગ્રસ્ત માછીમારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે .
 
પોરબંદરની ભારતીય જળ સીમાથી પાકિસ્તાન મરીને શ્રી પદમાણી કૃપા નામની બોટ સાથે 6 માછીમારોનું અપહરણ કર્યું હતું. ઓખાની જલપરી નામની બોટ પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ સાથે વેરાવળની ફિશિંગ બોટ પર ફાયરિંગ કર્યું હોવાનું પણ અનુમાન છે. 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments