Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM મોદી મોરબીમાં હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું વર્ચ્યુઅલ અનાવરણ કરશે

Webdunia
શનિવાર, 16 એપ્રિલ 2022 (07:30 IST)
હનુમાન જયંતિના અવસરે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 એપ્રિલ, 2022ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના મોરબીમાં હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરશે.
 
આ પ્રતિમા #Hanumanji4dham પ્રોજેક્ટના ભાગરૂપે દેશભરમાં ચારે દિશામાં સ્થાપિત કરવામાં આવી રહેલી 4 પ્રતિમાઓમાંથી બીજી પ્રતિમા છે. મોરબીમાં પરમ પૂજ્ય બાપુ કેશવાનંદજીના આશ્રમમાં પશ્ચિમમાં તેની સ્થાપના કરવામાં આવી છે. શ્રેણીની પ્રથમ પ્રતિમા 2010 માં ઉત્તરમાં શિમલામાં સ્થાપિત કરવામાં આવી હતી. રામેશ્વરમમાં દક્ષિણમાં પ્રતિમા પર કામ શરૂ કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વરસાદે રાજકોટના લોકમેળાની મજા બગાડી, મેદાનમાં બે ફૂટ જેટલા પાણી ભરાયા

Video - ગુજરાતમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ, આવતીકાલે શાળા-કોલેજોમાં રજા જાહેર

ગુજરાતના 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 72 જળાશયો હાઈએલર્ટ, 523 રસ્તા બંધ કરાયા

શુ છે હેમા કમિટી રિપોર્ટ ? કેવી રીતે કરી રહી છે કામ, કેમ થઈ રહી છે ચર્ચા, જાણો બધુ

જન્માષ્ટમીના દિવસે માનવતા શર્મસાર, 3 મહીનાના વાછરડાથી દુષ્કર્મ

આગળનો લેખ
Show comments