Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દિક પટેલ ના ખાસ ગણાતા નિખીલ સવાણીએ પણ પકડ્યું ઝાડું, વિધીવત આમ આદમી પાર્ટીમાં જોડાયા

Webdunia
સોમવાર, 19 જુલાઈ 2021 (20:41 IST)
ગુજરાત યુથ કોંગ્રેસમાં આંતરીક ખેંચતાણ અને વિરોધનો ભોગ બનેલા અને પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલના સાથી નિખિલ સવાણી આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. નિખિલ સવાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દિલ્લીમાં અરવિંદ કેજરીવાલ દ્વારા જે કામ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા અને મનોજભાઈ સહિતના નેતાઓએ જે કામ કર્યું છે ખેડૂતો માટે, યુવાનો માટે તેમજ શિક્ષણની વાત હોય તમામ માટે વિપક્ષમાં ન હોવા છતાં વિપક્ષમાં બેસી અને જે કામ આમ આદમી પાર્ટીએ કામ કર્યું છે તેનાથી પ્રેરાઈ આજે પાર્ટીમાં જોડાયો છું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments