Webdunia - Bharat's app for daily news and videos

Install App

Night Curfew- રાત્રી કરફ્યુ લંબાવવામાં આવ્યો 8 મહાનગર માં રાત્રે 11 થી સવાર ના 6 વાગ્યા સુધી કરફ્યુ

Webdunia
મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (16:43 IST)
અમદાવાદ સહિત રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ક્સનો સમય 1 કલાક વધ્યો , 12 ના બદલે હવે 11 વાગ્યાથી કર્ઘ શરૂ થશે • રાજ્યમાં 15 મી સપ્ટેમ્બરથી 25 મી સપ્ટેમ્બર સુધી રાતના 11 થી સવારના 6 સુધી કર્ક્સ • અગાઉ ગણેશોત્સવના કારણે 9 થી 19 સપ્ટેમ્બર સુધી 12 વાગ્યાથી કફ્સ શરૂ થવાની જાહેરાત કરી હતી રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો અંગે નિર્ણયો કરી રહી છે . જે અંતર્ગત રાજ્ય સરકારે મહાનગરમાં રાત્રિ કર્યુ લંબાવવાની જાહેરાત કરી છે . સરકારે 15 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી શહેરોમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફયૂ લાગૂ કર્યો છે .

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

Birthday Wishes For Son - આ સુંદર મેસેજ દ્વારા તમારા દિકરાને આપો જન્મદિવસની શુભેચ્છા

Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની

Reduce electricity bill while using AC - વીજળીનું બિલ ઘટાડવા ACનો ઉપયોગ કેવી રીતે કરવો?

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

ડેબ્યુ ફિલ્મ ફ્લોપ થઈ તો 1 વર્ષ ઘરમાં કેદ રહ્યો સુપરસ્ટારનો પુત્ર, બોલ્યો - ચેક બાઉંસ થઈ ગયો, લાગ્યુ દુનિયા..

આગળનો લેખ
Show comments