Webdunia - Bharat's app for daily news and videos

Install App

Night Curfew- રાત્રી કરફ્યુ લંબાવવામાં આવ્યો 8 મહાનગર માં રાત્રે 11 થી સવાર ના 6 વાગ્યા સુધી કરફ્યુ

Webdunia
મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (16:43 IST)
અમદાવાદ સહિત રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ક્સનો સમય 1 કલાક વધ્યો , 12 ના બદલે હવે 11 વાગ્યાથી કર્ઘ શરૂ થશે • રાજ્યમાં 15 મી સપ્ટેમ્બરથી 25 મી સપ્ટેમ્બર સુધી રાતના 11 થી સવારના 6 સુધી કર્ક્સ • અગાઉ ગણેશોત્સવના કારણે 9 થી 19 સપ્ટેમ્બર સુધી 12 વાગ્યાથી કફ્સ શરૂ થવાની જાહેરાત કરી હતી રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો અંગે નિર્ણયો કરી રહી છે . જે અંતર્ગત રાજ્ય સરકારે મહાનગરમાં રાત્રિ કર્યુ લંબાવવાની જાહેરાત કરી છે . સરકારે 15 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી શહેરોમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફયૂ લાગૂ કર્યો છે .

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments