Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના રાજ્યપાલ તરીકે હિમાચલ પ્રદેશના ગવર્નરની નિયુક્તિ

Webdunia
સોમવાર, 15 જુલાઈ 2019 (16:15 IST)
હિમાચલ પ્રદેશના ગવર્નર આચાર્ય દેવવ્રત ગુજરાતના રાજ્યપાલ તરીકે પસંદગી કરવામાં આવી છે. ગુજરાતના રાજ્યપાલ તરીકે ઓપી કોહલીનો કાયકાળ પૂરો થતા રાષ્ટ્રપતિ ભવનથી રામનાથ કોવિંદે હિમાચલ પ્રદેશના ગવર્નર આચાર્ય દેવવ્રત હેવ ગુજરાતના રાજ્યપાલ નિયુક્ત કર્યા છે.
 
18 જાન્યુઆરી 1959ના રોજ આચાર્ય દેવવ્રત જન્મ થયો હતો. આચાર્ય દેવવ્રત હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બન્યા તે પહેલા તેઓ કુરૂક્ષેત્રના ગુરૂકુળમાં એક આચાર્ય હતા. સંસ્થાનું સંચાલન આર્ય પ્રતિનિધિ સભા, રોહતક દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેઓ 1981થી ગુરૂકુળમાં આચાર્ય તરીકે ફરજ પર હતા.
 
આચાર્ય દેવવ્રતને પંજાબ યુનિવર્સિટીમાંથી 1984માં હિન્દીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ છે. વાતાવરણને પ્રદૂષણ મુક્ત કરવાના અભિયાનમાં તેમણે યોગદાન આપ્યું છે. આચાર્ય દેવવ્રત બેટી બચાવો બેટી પઢાઓ અને મહિલા ભૃણ હત્યા સામેના કેમ્પેન સાથે નિકટતાથી જોડાયેલા રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

આગળનો લેખ
Show comments