Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાયોના નામે મત માંગ્યાં પણ સરકારે 31 ગેરકાયદેસર કતલખાના સામે પગલા ભર્યા નહીં

Webdunia
ગુરુવાર, 22 માર્ચ 2018 (11:38 IST)
વિધાનસભા-લોકસભાની ચૂંટણી વખતે ગાયોના નામે ખોબલે ખોબલે મતો મેળનારાં ભાજપના સત્તાધીશો સત્તા હાંસલ કર્યા બાદ બધુ જ ભૂલી ગયા લાગે છે. સુપ્રિમ કોર્ટના ચુકાદા અનુસાર નિમાયેલી સ્ટેટ સ્લોટર હાઉસ કમિટીએ છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ચાલતાં ગેરકાયદેસર ૩૧ કતલખાના શોધી કાઢ્યા હતાં પણ નવાઇની વાત એછેકે, રાજ્ય સરકાર પશુઓની કતલ કરનારાં કસાઇઓ સામે કોઇ પગલાં જ ભર્યા નહીં. સુપ્રિમ કોર્ટમાં લક્ષ્મીનારાયણ મોદી વિરૃદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા રીટ પિટીશન કેસમાં આપેલા ચુકાદા મુજબ રાજય સરકારે ગુજરાતમાં સ્લોટર હાઉસ કમિટીના રચના કરી છે.

ગુજરાત વિધાનસભામાં આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યએ પ્રશ્ન પૂછતાં સરકારે એ વાતનો સ્વિકાર કર્યો છેકે, ડિસેમ્બર,૨૦૧૭ સુધીમાં સ્ટેટ સ્લોટર હાઉસ કમિટીએ ગુજરાતભરમાં ગેરકાયદેસર રીતે ધમધમતા ૩૧ કતલખાનાની ઓળખ કરી છે પણ હજુ સુધી કતલખાના ચલાવતાં કસાઇઓ સામે સરકારે કોઇ પગલાં લીધા નથી. સ્ટેટ સ્લોટર હાઉસ કમિટીએ માત્ર ગેરકાયદેસર કતલખાનાની ઓળખ કરીને સંતોષ માણી લીધો છે. આમ,ગાયોના નામે મતો માંગનાર ભાજપ સરકારે જ કસાઇઓ પ્રત્યે જાણે કુણુ વલણ દાખવ્યુ છે. ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવામાં ય સરકાર રસ દાખવતી નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments