Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગીરના સિંહોનું વેકેશન પૂર્ણ થયું હવે સાવજ દર્શન થશે.

Webdunia
સોમવાર, 16 ઑક્ટોબર 2017 (12:18 IST)
જૂનાગઢમાં ગીર જંગલના દ્વાર  ૧૬ ઓક્ટોબરથી ખુલી રહ્યા છે અને ગીરના વનરાજોનું ચાર માસનું વેકેશન પૂરું થઈ રહ્યું છે. તા ૧૬ જૂનથી ચોમાસાની ઋતુને કારણે ગીર જંગલ બંધ કરાયું હતું.  પૂર્વ અને પશ્ર્ચિમ એમ બે વિભાગોમાં આ જંગલ ફેલાયેલું છે. જેનો વિસ્તાર ૧૪૧૨ ચોરસ કિ.મી.નો છે અને જૂનાગઢ, અમરેલી તેમ જ ગીર સોમનાથ જિલ્લાને આવરી લે છે.

વનવિભાગ દ્વારા વર્ષ ૨૦૧૫માં સિંહની વસ્તી ગણતરી દરમિયાન ૫૨૩ સિંહ નોંધાયા હતા.દર ૫ વર્ષે સિંહોની વસ્તી ગણતરી રાજ્યના વનવિભાગ દ્વારા કરવામાં આવે છે અને ઉત્તરોત્તર સિંહોની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. હવે આગામી ગણતરી વર્ષ,૨૦૨૦માં થશે. જો કે, પ્રતિવર્ષ ચોમાસાના ચાર માસ ગીરનું જંગલ બંધ રહે છે અને ફરીથી ખુલે છે. તે દરમ્યાન ૪૦થી ૫૦ નવા સિહો જન્મે છે. જો કે તે બધા જીવતા રહેતા નથી. દિવાળીની રાજાઓના દિવસોમાં સાસણ ગીર હાઉસફુલ થઈ ગઈ છે. સહેલાણીઓ અહીં સિંહદર્શન કરવા ઉમટી પડશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments