Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેન્કો દ્વારા નોટો ચેક કરવામાં આવે છતાંય બે વર્ષમાં રૂા. 66.68 લાખની નકલી નોટો જમા થઇ

Webdunia
સોમવાર, 22 એપ્રિલ 2019 (14:01 IST)
અમદાવાદમાં જુદી જુદી બેન્કોમાં છેલ્લા બે વર્ષમાં રૃા. ૬૬.૬૮ લાખની નકલી નોટો જમા કરવામાં આવી છે. આ અંગ એસઓજીએ નોટો કબજે કરીને નકલી નોટોનુ રેકેટ પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. ચોંકાવાનારી વાત તો એ છે કે બેન્કો દ્વારા ખાતા ધારકો પાસેની ચલણી નોટો ચેક કરવામાં આવતી હોય છે છતાં લાખો રૃપિયાના દરની નકલી નોટો બેન્કોમાં જમા થઇ છે. એસઓજી ડીવાયએસપી, બી.સી.સોલંકીના જણાવ્યા મુજબ આજે અમદાવાદની અલગ અલગ કુલ ૧૭ બેન્કમાં ગ્રાહકો દ્વારા રૃા. ૨૦૦૦, ૫૦૦, ૨૦૦ અને ૧૦૦ના દરની રૃપિયા ૮,૮૨,૧૧૦ દરની કુલ ૨૭૬૨ નોટો ભરવાણામાં જમા થઇ હતી.  તે તમામ નોટો કબજે કરીને પોલીસે નોટોના નંબર ભારતભરની પોલીસની મોકલી આપીને નકલી નોટોનું રેકેટ પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદની જુદીજુદી બેન્કોમા અલગ અલગ દરની ચલણી નોટોમાં ૨૦૧૭ના વર્ષમાં ૧.૮૬ લાખ તેમજ ૨૦૧૮ના વર્ષમાં ૪૭ લાખ તથા ચાલુ વર્ષમાં ૧૬ લાખ મળી કુલ રૃા. ૬૬.૬૮ લાખની નકલી નોટો જમા થઇ હતી.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Play School Admission Age - બાળકોને પ્લે સ્કૂલમાં મોકલવાની આ યોગ્ય ઉંમર છે, પહેલા તમારા બાળકને આ મૂળભૂત કૌશલ્યો શીખવો

Child Story- ઉંદર અને બિલાડી ની વાર્તા/ બિલાડીના ગળે ઘંટડી બાંધે કોણ

Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો

સાઉથ ઈંડિયન ખીચડી

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

વધુ જુઓ..

નવીનતમ

ડેબ્યુ ફિલ્મ ફ્લોપ થઈ તો 1 વર્ષ ઘરમાં કેદ રહ્યો સુપરસ્ટારનો પુત્ર, બોલ્યો - ચેક બાઉંસ થઈ ગયો, લાગ્યુ દુનિયા..

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

આગળનો લેખ
Show comments