Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈમાં ઓછી થઈ કોરોનાની ગતિ, સતત બીજા દિવસે 6 હજારથી ઓછા નવા કેસ

Webdunia
રવિવાર, 25 એપ્રિલ 2021 (23:39 IST)
મુંબઈ કોરોનાની ગતિ અત્યારે ઓછી થવા લાગી છે. શનિવાર પછી બીજા દિવસે રવિવારે નવા કેસમાં ગિરાવટ જોવા મળી છે. સ્વાસ્થય વિભાગની તરફથી મળી જાણકારીના મુજબ મુંબઈમાં રવિવારે છેલ્લા 24 
કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 5542 નવા કેસ સામે આવ્યા છે તેમજ સંક્રમણથી 64 લોકોની મોત થઈ છે. 
 
પાંચ હજારથી વધારે નવા કેસની સાથે મુંબઈમાં એક્ટિવ કેસોની સંખ્યા 75740 પર આવી ગઈ. રાહતની વાત છે કે રવિવારે 8478 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે. તેથી નવા કેસ કરતા ઠીક થનારની સંખ્યામાં 
 
વધારો જોવા મળ્યુ છે. મુંબઈમાં અત્યાર સુધી કુળ 5,37,711 લોકોએ કોરોનાને મ્હાત આપી ઠીક થઈ ગયા છે. તેમજ આ મહામારીથી અત્યાર સુધી શહેરમાં 12783 લોકોની મોત પણ થઈ છે .
 
જણાવીએ કે શનિવારે મુંબઈમાં કોરોના વાયરસના સંક્રમનસ 5888 નવા કેસ સામે આવ્યા હતા. આજના કેસ કરતા 300થી વધારે કેસમાં ગિરાવટ જોવા મળી છે. મુંબઈમાં કોરોના વાયરસના નીચે પદતા કેસ પર 
શિવ સેનાના યુવા નેતા અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરે ટ્વીટ કર્યો છે. આદિત્યએ ટ્વીટ કરતા લખ્યુ સંખ્યા નીચે આવી છે પણ અમે વધારે સાવધ રહેવાની જરૂર છે. બધાને સુરક્ષિત રાખો. 
માસ્ક પહેરવું ઘરમાં રહેવું અને સુરક્ષિત રહેવું.  
 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments